SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગાગા જિ. સુરેન્દ્રનગર ગુજરાત [ ધ્રાંગધ્રામાં બિરાજમાન શ્રી માણિભદ્રજી | ચાંપશી નામના એક પ્રભાવશાળી યતિ મહારાજે ગાંધી કુટુંબના કહેવાથી 300 વર્ષ પહેલાં સંઘના ઉપાશ્રયમાં પ્રભુજીને પધરાવતાં ઉપાશ્રયને રંગમંડપમાં ફેરવતાં બહારના ભાગમાં નૂતન ગોખ બનાવી તેમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. સં. ૨૦૩પ ચૈત્ર વદ ૭. આ પ્રતિષ્ઠા ગાંધી સોમચંદ રાજપાળ તરફથી કરવામાં આવી છે. વિમલગચ્છાધિપતિ પૂ.શાંતિવિમલસૂરિજીએ તેના ઉપર વાસક્ષેપ કરી આપેલ છે. આજે પણ પ્રભાવ વધતો રહ્યો છે. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ધ્રાંગધ્રા-૩૬૩૩૧૦ (ગુજરાત)ના સૌજન્યથી. Jain Education International For Privae & Personal use only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy