SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ 756 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી મહાવીરાય નમઃ શ્રી સર્વોદય પાર્શ્વનાથાય નમઃ શ્રી ગણધરાય નમઃ શ્રી ચારિત્રરત્ન ફા. ચે. ટ્રસ્ટની શુભ પ્રવૃત્તિઓ વિ.સં. ૨૦૪૭માં આ ટ્રસ્ટની સ્થાપના થઈ છે. ૨૦ વર્ષ બાદ ટ્રસ્ટનું વિસર્જન કરવાની ભાવના છે. ટૂંક સમયમાં થયેલ કાર્યોની સંક્ષિપ્ત નોંધ ગૃહમંદિર યોજના:- શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવ્યું છે, દરેક શ્રાવકના ઘરે ગૃહમંદિર હોવું જોઈએ. એ વાતને લક્ષમાં રાખી ટ્રસ્ટે ૨ ફૂટવાળા ૧૫૧ ગૃહમંદિર તૈયાર કરી વિતરણ કરેલ. જિન પ્રતિમાજી :- પંચધાતુના કમલાકારે સાત ઈચ સુધીના પ્રભુજી ૧૮ અભિષેક કરાવીને ૧૫૧ જેટલા શ્રાવકોના ઘરોમાં સબહુમાન ભેટ અપાયેલ. ગુરુમૂતિ :- અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિઓનું નિર્માણ કરાએલ છે. તાપ્રયંત્ર:-- ૨૪ તીર્થંકર પ્રભુજીના, ૧૧૧ પાર્શ્વનાથ પ્રભુજીના, ૨૦ વિહરમાન વગેરે ૧૭૦ જેટલાં તાપ્રયંત્રોનું * સંકલન થયેલ છે. દેરાસર માટે આ તાપ્રયંત્રો નકરાથી યા ભેટ રૂપે અપાય છે. પ્રાચીન સાહિત્ય:- સંસ્કૃતમાં શ્લોક–અન્વય-વિવરણ-સરલાર્થ સાથે હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી એમ પાંચ ભાષા અને આઠ વિભાગમાં ૧૩૫ બુકો પ્રકાશિત થઈ રહી છે. પૂજ્ય સાધુ સાધવજીને તથા જ્ઞાનભંડારોને આ સાહિત્ય ભેટ અપાય છે. ૪૫ આગમ યોજના :- મૂળ અર્થ – સચિત્ર પ્રકાશિત કરવા ભાવના છે. અર્વાચીન સાહિત્ય:- ગુણમંજૂષાના અન્વયે ૧ થી ૫૧ વિભાગમાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયેલ હાલ અપ્રાપ્ય છે. પૂ. આ. ગુણસાગરસૂરિ પ્રાકૃત વિદ્યાપીઠ :- પૂર્વ મહારાષ્ટ્રમાં ૯ કૉલેજોમાં પ્રાકૃત શિક્ષણ અપાઈ રહ્યું છે. છેલ્લાં ૪ વરસમાં વિદ્યાપીઠે ૨૩૪૫ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી છે. પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિ જ્ઞાન સંસ્કાર શિબિર:-છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્થળોએ ૧૨ જ્ઞાનસંસ્કાર શિબિરોનું આયોજન થયેલ છે. સેંકડો બાળકોએ લાભ લીધેલ છે. દેવગુરુની પરમકૃપાએ ટ્રસ્ટ તરફથી ઉપરોક્ત આયોજનો થઈ રહ્યાં છે. ભવિષ્યમાં વિસ્તૃત કરવા ભાવના છે. આપ સૌના સહકારની અપેક્ષા. લિ. ટ્રસ્ટ મંડળ કાર્યાલયનું સરનામું : ફકત પત્ર સંપર્ક:ટ્રસ્ટી સોમચંદ ભાણજી લાલકા, મુંબઈ ગલી, પૂ. મુનિ શ્રી સર્વોદય સાગર મ. પો. અમલનેર જિ. જલગામ, મહારાષ્ટ્ર - ૪૨૫ ૪૦૧ C/o ધીરજ દામજી ગંગર, રમેશ અપાર્ટમેન્ટ અહિલ્યાબાગ સામે, થાણા – ૪૦૦ ૪૦૧ ફોન : પ૩૪૮૬૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy