SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ 754 તપાગચ્છાધિષ્ઠાયક પંચતીર્થી માટે ગામો નજીક-નજીક છે, જિનાલયો ખૂબ જ સુંદર-સોહામણાં છે. પરમાત્મા પણ નયનરમ્ય છે. આવા આત્મિક આરાધના માટે, શાંત-પ્રશાંત વાતાવરણવાળા તીર્થમાં આજ સુધી વા વર્ષના ટૂંકા ગાળામાં ૫ લાખથી વધુ ભાવિકો પધારી ચૂકયા છે અને નિત્ય દિન-પ્રતિદિન વધુને વધુ ભાવિકો પધારી રહ્યા હાલારતીર્થ આરાધના ધામ જવા માટે મુંબઈ, અમદાવાદથી જામનગર-જામખંભાલિયા ટ્રેઈન દ્વારા તથા જામનગરથી હાઈવે રોડ ઉપર ૪૫ કિ.મી.ના અંતરે અને જામખંભાળિયા થી... જામનગર તરફ ૧૧ કિ. મી. અંતરે રહેલું છે ... આવવા જવા માટે બસ-રિક્ષા-ટેમ્પો-ટેક્ષી આદિ સાધનો મળે છે. ' પરમ પૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય, પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય – સંપાદિત-સંશોધિત શાસ્ત્રીય – ભાષાંતર ગ્રંથો * પ્રવચન રારોદ્ધાર ભાષાંતર ભાગ-૧. ભાગ-૨. કર્તા પૂજય આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિજી. અનુવાદક :- પૂજ્ય મુનિરાજ શ્રી અમિતયશવિજય મહારાજ. ૨૭૬ દ્વારો, ૧૦૦ ગાથાનો ગ્રંથ બે ભાગ- ક્રાઉન ૮ પેજી સાઈઝનાં ૧૦૦૦ જેટલાં પેજમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, વિધિ, આરાધના, સમ્યકત્વ, શ્રાવકધર્મ, સાધુધર્મ, જીવ સ્વરૂપ, કર્મસાહિત્ય, તીર્થકર, સિદ્ધને લાગતાં લગભગ પાસાંઓને આવરી લેતું આ ભાષાંતર આગમ ખજાનો છે. * પ્રકરણ રત્નાવલી . કર્તા વિવિધ પૂર્વાચાર્યો. ૧) શ્રી જીવાભિગમ, ૨) શ્રી નિગોદ પદ્ગિશિકા, ૩) શ્રી સમ્યકત્વ સ્તવ, ૪) શ્રી કામ સ્થિતિ, ૫) શ્રી વિચાર પંચાશિકા, ૬) શ્રી સિદ્ધ પંચાશિકા, ૭) શ્રી સિદ્ધ દંડિકા, ૮) શ્રી વિચાર સપ્તતિકા, ૯) શ્રી લોકનાલિકા, ૧૦) શ્રી પુદ્ગલ પરાવર્ત, ૧૧) શ્રી કાલ સપ્તતિકા, ૧ર) શ્રી ભાવ પ્રકરણ, ૧૩) શ્રી લઘુ પ્રવચન સરોદ્ધાર, ૧૪) શ્રી સમયસાર. આ ૧૪ પ્રકરણોનાં મૂળ તથા અનુવાદ–ચિત્ર-યંત્રો સહિત. * સુત્તમ વારિત્રાળ . કર્તા પૂજ્ય પૂર્વાચાર્યો. સંસ્કૃતની બુકોના અભ્યાસ પછી વાંચનમાં પ્રવેશ કરવા માટે વિવિધ મહાપુરુષો તથા પ્રસંગો નાં ગદ્ય ચરિત્રો એકત્રિત કરીને તેના સમાસો–અઘરા શબ્દોની ટિપ્પણ કરીને તૈયાર કરેલ આ ગ્રંથ, સંસ્કૃત વાંચન માટે અત્યંત સુબોધ છે. * ચૌદ ગુણ સ્થાનક:- કર્તા પૂજ્ય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા આત્મવિકાસક્રમનાં ચૌદ પગથિયાં રૂપ ચૌદ ગુણસ્થાનક શ્રેણીને સમજાવતી ભાષાંતર પુસ્તિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy