SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ 600 તપાગચ્છાધિષ્ઠાયક હોય છે. અષ્ટકર્મથી મુક્ત થવાના હેતુસ્વરૂપ જિનેશ્વર ભગવંતની જ માત્ર અષ્ટપ્રકારી પૂજા હોય છે. તેથી દેવ-દેવીની પૂજા માટે આ શબ્દપ્રયોગ ઇચ્છનીય અને આવશ્યક છે. દેખીતી રીતે આ પૂજનક્રમમાં લગભગ અષ્ટપ્રકારી જેમ આઠ ઉપચારોથી જ પૂજા થતી જણાશે; પણ જળ પૂજાને વિશિષ્ટ અભિષેક સ્વરૂપે દર્શાવેલ છે તથા વિલેપન કરવાની અંતર્ગત ચંદન આદિ ગંધપૂજા સમાવિષ્ટ કરવામાં આવેલ છે. અક્ષય સુખની પ્રાગણી સ્વરૂપ અક્ષતપૂજા માત્ર દેવાધિદેવને હોવાથી અત્રે અક્ષતપૂજા લેવામાં આવેલ નથી. પંચોપચર પૂજાનો ક્રમ ઃ (૧) પુષ્પપૂજા, (૨) ધૂપપૂજા (૩) દીપક પૂજા (૪) નૈવેદ્યપૂજા અને (૫) શ્રીફળપૂજા. પુષ્પપૂજા: ૨૭ ગુલાબના અખંડ સુગંધીદાર ફૂલની માળા ગળામાં આરોપણ કરવી તથા બે પુષ્પ ચરણકમળમાં, બે કરકમળમાં અને એક મસ્તકે-એમ કુલ પાંચ પુષ્પ તો એ સ્થાને ચઢાવવાં જ, અન્ય વિશેષ પુષ્પો ચઢાવી શકાય. શ્લોક:- નારૂ ગુરૂ સુવર્ય સદર મ7ની, મંવાર રામરમણીય વિવિત્ર પુથ્વ: | पुन्नाग चंपक तरु खलु पारिजातैः, श्री माणिभद्र वरदं प्रति पूजयामि ॥ મંત્ર :- ૩% હૈં શ્રી મણિભદ્રા તપાછુસૂરીશ્વરી મુનિવરન્ સન્નિહિતાય શ્રી નગેન્દ્ર વાદના सर्वोपद्रवविघ्नहराय श्री जिनशासन उद्योतकराय षड्भुजे-षड्-आयुधधराय शाकिनी डाकिनी असुर दानव प्रमथनाथ- यजमानस्य सकलसंघ श्रेयार्थे पुष्पं समर्पयामि नमः ॥ લઘુમંત્ર :- ૐ હ્રીં શ્રી મણિભદ્રાપુનું સમર્પયામિ સ્વીદી II ૧૦૮ પુષ્પપૂજાનું વિશિષ્ટ મહત્ત્વ હોઈ અત્રે અનુકૂળ હોય તો આ પૂજા વખતે લઘુમંત્ર ૧૦૮ વાર બોલી અથવા કોઈ સિદ્ધમંત્ર ઉચ્ચારી ૧૦૮ પુષ્પપૂજા કરવી અથવા પંચોપચાર પૂજા પૂર્ણ થયા પછી આ વિશિષ્ટ પુષ્પપૂજા કરાવવી. નોંધ :– સમય હોય ને પૂજન વિસ્તૃત કરવું હોય તો દરેક પૂજા વખતે જળપૂજામાં (૮/૧માં) આપેલ સ્તોત્રપાઠ તથા પંચોપચારની દરેક પૂજાનો શ્લોક, મંત્ર અને લઘુમંત્ર-એમ ચારેય ક્રમશઃ બોલી પૂજન કરાવી શકાય. ધૂપપૂજા: માટીના કૂંડામાં ધૂપપૂજાની થોડી ક્ષણો પહેલાં સળગતા કોલસા મંગાવી રાખવા. એક થાળીમાં કૂડું લઈ તેમાં દશાંગ ધૂપ નાખવો, થાળી માણિભદ્રવીર સમક્ષ લઈ ઊભા રહેવું. શ્લોક :- ઋTTI૬ મૃમર વતુ વન્દ્રન, શૈનાર તે સમયુક્ત વ શાં' ધૂપમ્ | कर्पूर पूर सुरशाल सुगन्ध धूपैः, श्री माणिभद्र वरदं पुरतोस्मि नित्यम् ॥ મંત્ર :- ૩% હૈં શ્રી મણિભદ્રાય, પાતાના નિવાસનીય નરેન્દ્ર વહિનાથ, પભુને, ઘડીયુધથરાય, सपरिकराय, चैत्य दानव प्रमथनाय, धनधान्य कोशागार वृद्धि कराय, श्री तपागच्छ सन्निहिताय, यजमानस्य वा संघस्य सर्वविघ्नहराय श्रेयार्थे धूपं आघ्रापयामि समर्पयामि नमः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy