SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ 560 તપાગચ્છાધિષ્ઠાયક સંવત અઢારસે પાંસઠ, શ્રી માધવમાસ, શ્રી માધવમાસ, દીપવિજય કવિરાયની, પૂરો સર્વ આશ, જયદેવ જયદેવ ...૭ ત્યારબાદ હવે વિસર્જન કરાવવું. (૧) ૩થ વિસર્જનવિધિઃ | | ઉપસ્થિત સર્વે ભાવિકોના હાથમાં ચોખા અપાવવા અને હાથમાં ચોખા રાખીને સર્વેને ઊભા થઈ જવા સૂચન કરવું અને પછી નીચેના બે શ્લોક ત્રણ વાર બોલીને ચોખા ઉછાળીને વધામણી કરાવીને વિસર્જન કરવું? आह्वानं नैव जानामि न जानामि विसर्जनम् । पूजानविधिं नैव जानामि त्वं गति परमेश्वर आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहीनं च यत्कृतम् । तत्सर्वं क्षमय देव त्वं गति परमेश्वर || ૨ || ॥ इति श्रीमाणिमद्रवीर महापूजनं संपूर्णम् ॥ શ્રી માણિભદ્રવીર મહાપૂજનની સામગ્રીનું લિસ્ટ (આશરે) દૂધ - ૨ લિટર દહીં – ૧ કિલો અગરબત્તી – ૨ પૅકેટ કંદરૂપ ધૂપ - ૧૦૦ ગ્રામ ઘી શુદ્ધ – ૩ કિલો સાકર – ૧ કિલો સર્વોષધિ – ૧ પૅકેટ જટામાંસીચૂર્ણ – ૫ તોલા ચંદનચૂર્ણ – ૫ તોલા સોપારી – ૧૫ નંગ પંડા-૧૧૦ નંગ ફળ (કોઈપણ) - ૧૧૦ નંગ નાગરવેલનાં પાન – ર૫ નંગ કપૂર (ભીમસેની)-૨ મોટીગોટી શ્રીફળ (લીલા) - ૧ નંગ દીવાનાં કોડિયાં – ૧૧૫ નંગ (માટીનાં) ગુલાબનાં ફૂલ – ૧૩૫ નંગ ચાંદીના વરખ – ૧ થોકડી કુંભસ્થાપનનો સામાન દીપસ્થાપનનો સામાન બાજોટ (ચલપ્રતિષ્ઠા હોય તો) ૧ નંગ (પરનાળિયો હોય તો સારું) અથવા નાળવાળો મોટો થાળ --૧ નંગ રૂ ની દિવેટો- ૧૫૦ નંગ કેસર – ૧ ગ્રામ અષ્ટગંધ – ૧ તોલો વાસક્ષેપ-૨ કિલો કસ્તુરી – અડધો વાલ કપૂર (નાની ગોટી)- ૨ પૅકેટ રૂપાનાણું -૫ અંગલૂછણાં –૧૦નંગ પાટલૂછણાં –૩ નંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy