SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ 490 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી સિદ્ધાચલજીની સાથે સાથે એના રોમ રોમ વણાઈ ગયાં હોય... શત્રુંજયનાં ધ્યાનથી જે વ્યક્તિત્વે દિવ્યત્વને પ્રાપ્ત કર્યું હોય... કરોડો ભક્તોની પરમ આસ્થાનાં જે કેન્દ્ર હોય એવાં શ્રી માણિભદ્રવીરની ગિરિરાજનછ મધ્યમાં વર્તમાન સ્થિતિ જોઈને મનમાં કોઈક પ્રદેશે તીખી વેદના જનમ્યા વિના રહેતી નથી. શ્રી પદ્માવતીજીની ટુંકમાં વિશાળ જગ્યા ખાલી પડી છે. આ. ક. પેઢી જો જાગૃત બને... પ્રયત્નશીલ બને. ઉત્સાહિત બને તો અહીં શ્રી માણિભદ્ર વીરનું નાનકડું પણ ભવ્ય મંદિર ઊભું થઈ જાય. વર્તમાનમાં જે સ્થળે વીરની પ્રતિમા છે ત્યાં કોઈપણ નવા માનવને બાબાનાં અસ્તિત્વનો ખ્યાલ પણ ન આવી શકે. હજારો વીરભક્તો ઉત્સાહિત છે અહીં દાદાનાં નવીન દેહરામાં દિવ્ય-દર્શન કાજે. - આપણે જાણીએ.... માનીએ... શ્રી માણિભદ્રવીર જે એકાવનારી છે. શુદ્ધ સમ્યદ્રષ્ટી છે. પોતાની પૂર્ણ યાત્રાને પામવા, સિદ્ધત્વને અપનાવવા આ અલૌકિકતીર્થપર જ આગમી ભવમાં ઉત્કૃષ્ટ સાધના કરી.. અધૂરી યાત્રા પૂર્ણ કરે અને પોતાનાં કરોડો ચાહકોને મુક્તિ મંઝિલને પ્રાપ્ત કરવાં કાજે સિદ્ધાઃ સિદ્ધ મમ દિશનું બને. જ આ 'ઉજ્જૈનમાં માણેકચોકનું વતમાન સ્વરૂપ કાટા પ્રાપ્તઃ શ્રીમામદ મન મંડળ -ઉર્જાનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy