SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ 332 (૯) વાયુકુમાર (પવનકુમાર) (૧૦) સ્તનિતકુમાર (મેઘકુમાર) ૭૬,૦૦,૦૦૦ ૭૬,૦૦,૦૦૦ (૯) પવનકુમાર (૧૦) સ્તનિત (મેઘ)કુમાર ૭,૭૨,૦૦,૦૦0 Jain Education International ગરુડ વજ્ર આમ દસ ભવનવાસી દેવોનાં કુલ સાત કરોડ બોંતેર લાખ ભવનો—મહેલો છે. ભવનવાસી દેવોનાં આ ભવનો એક લાખ એંસી હજાર યોજનની જાડાઈવાળી રત્નપ્રભા નામની પૃથ્વીની વચગાળે આવેલ વિસ્તારમાં આવેલ છે. અર્થાત્ ભવનપતિ દેવો આ તિÁલોકની રત્નપ્રભા નામની પૃથ્વીના વિસ્તારમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં આવેલાં ભવનોમાં રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો રત્નપ્રભા નામની નારક પૃથ્વીના ૧,૮૦,૦૦૦ યોજનના જાડા થરમાંથી ઉપર અને નીચેના એક એક હજાર યોજન બાદ કરતાં બાકી રહેલા વચ્ચેના ૧,૭૮,૦૦૦ (એક લાખ ઇઠયોતેર હજાર) યોજનમાં તેર પ્રતરના થરના બાર આંતરામાં આ ભવનપતિ દેવો ઘર જેવાં ભવનો અને માંડવા જેવા આવાસોમાં રહે છે. કળશ સિંહ ભવનપતિ દેવોનાં ચિહ્નો, તેમના શરીરનો રંગ તથા તેઓનાં વસ્ત્રોનો રંગ નીચે મુજબ છે : વસ્ત્રોનો રંગ (વર્ણ) ચિહ્ન શરીરનો રંગ ભવનવાસીદેવનું નામ (૧) અસુરકુમાર રાતો ચૂડામિણ સર્પની ફણા નીલ (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર ધવલ (ઉજ્જ્વલ) (૪) વિધૃતકુમાર નીલ નીલ (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર નીલ નીલ (૮) દિશિકુમાર ધવલ સંધ્યાના રંગ જેવો ધવલ અશ્વ હાથી મગર સરાવસંપુટ કાળો ગૌર સુવર્ણ રાતો રાતો રાતો ગૌર ૪૦ ४० સુવર્ણ નીલ સુવર્ણ ૪૦૬ તપાગચ્છાધિષ્ઠાયક For Private & Personal Use Only ૩૬ ૩૬ ૩ દસ ભવનપતિ દેવો તે દરેક નિકાયના બે ઇન્દ્રો એટલે કુલ વીસ ઇન્દ્રો ભવનપતિ દેવોના ગણાય છે અને કુલ દસ નિકાયના ૨૦ ઇન્દ્રોની ઇન્દ્રાણીઓની કુલ સંખ્યા (૧૦ + ૧૦૮ = ૧૧૮ ) એકસો અઢારની હોય છે. = ભવનપતિના વીસ ઇન્દ્રોના સામાજિક દેવતાઓ અને આત્મરક્ષક દેવતાઓની સંખ્યા નીચે પ્રમાણેની ગણાય છે. www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy