SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 230 તપાગચ્છાધિષ્ઠાયક ૧ ચિત્ર ૧ વિચિત્ર ૧ જમગ ૧ સુમેરુ ક્ષેત્ર મર્યાદાધર. કુલ ર૯ જેબૂદ્વીપમાં ૪૬૭ કૂટો-શિખરો છે. ૧૦૨ તીર્થો છે. ૩ર વિજય મહાવિદેહની x ૩ (માગધ-વરદામ– પ્રભાસ) ૧ ભરત x ૩ ૧ ઐરાવત x ૩ = ૯૬ ૦૩ 0, ૧૦૨ ૧૩૬ વિદ્યાધરોની શ્રેણીઓ છે. ૩૪ વૈતાઢય ૪૪ ૧૩૬ દરેક વતાયમાં ઉત્તર-દક્ષિણ વિદ્યાધર શ્રેણી, ઉત્તર-દક્ષિણ આભિયોગિક એમ ચાર શ્રેણી હોય છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય ૩૪ ક્ષેત્રો છે. ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી ખંડ સાધીને ચક્રવર્તી બને છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય મહાવિદેહ ક્ષેત્રના ૩ર વિજયો અને ભરત-ઐરાવત મળીને ૨ એમ કુલ ૩૪ છે. ૧ મોટા દ્રહો-સરોવરો છે, જેમાં – પદ્માદિ-૬, દેવકુરુક્ષેત્રમાં–પ, ઉત્તર કુરુક્ષેત્રમાં ૫ = ૧૬. જંબુદ્વીપમાં નદીઓની સંખ્યા ૧૪,૫૬,૦૯૦ છે. જેમાં – ૨૮,૦૦૦ (ભારતમાં ગંગા અને સિંધુ તથા તેનો પરિવાર) = ૨ x ૧૪,૦૦૦. ૨૮,૦૦૦ (એરાવતમાં રક્તા, રક્તવતી અને તેનો પરિવાર)= ૨ x ૧૪,૦૦૦. ૧,૧૨,000 (હિમવંત હિરણ્યવંત ક્ષેત્રની અત્યંતર પરિવાર) = ૪૪ ર૭,000. ૨,૨૪,૦૦૦ (હરિવર્ષ અને રમ્પકની-પરિવાર સાથે) = ૪ ૪ પ૬,૦૦૦. ૧૦,૬૪,૦૦૦ (શીતા અને શીતોદા ૯૦ મહાનદીઓ છે.) = ૨ x પ૩ર,૦૦૦. ૩૫ શ્રી જિન ચૈત્યો છે, બીજા મત પ્રમાણે ૯૫.૫ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની હિંદુ અને શ્રમણ ધર્મધારામાં ભારતભૂમિ,તથા જંબૂદ્વીપ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy