SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ . [શિકાગો (U.S.A.)માં શ્રી શત્રુંજયની રચના ] * તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિના મહિમાનો પ્રભાવ અનાદિકાળથી આજસુધી અતિશય વિસ્તાર પામ્યો છે. સદા સર્વદા ત્રણેય કાળમાં આ શાશ્વત તીર્થસ્થાનનો મહિમા વિશ્વના વિવિધ દેશોમાં પણ પ્રભાવવંતો રહ્યો છે. જૈન સોસાયટી ઑફ શિકાગો (U.S.A.)માં તા. (૧/૫) ૨૮/મી જૂનથી ૪/થી જુલાઈ ૧૯૯૫ ચોવીશ તિર્થંકર પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી શત્રુંજય મહાતીર્થની થયેલ ભવ્યરચના જે જોઈને લોકો મુગ્ધ બન્યા હતા. નાની મૂર્તિઓ તથા ખૂટતી સામગ્રી સાથે ખાસ નિમંત્રણથી શ્રી મનુભાઈ શેઠ ભાવનગરથી ગયા હતા અને બહુમાન પામ્યા હતા. ટ્રસ્ટી શ્રી રવિન્દ્ર કોબાવાલા, પ્રમુખ શ્રી કિશોર સી. શાહ, પ્રોજેક્ટ લીડર શ્રી સુરેન્દ્ર શાહ, સૌજન્ય : સ્વ. અજવાળીબહેન ચત્રભુજભાઈ શાહ વલ્લભીપુરવાળા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy