________________
૩૮૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
[ અવિહડ પ્રીતિ વ્યક્ત કરવા ત્યારે તે નરરત્નોનો એવો બહુમૂલ્ય દીક્ષા મહોત્સવ” રચી બનાવ્યો હતો કે ] વાપી સહિતનું પરિસર હજી તેને વાગોળી રહ્યું છે .
પુત્ર-પરિવારના વિદ | મ ન કમી પ ! તો શ્રીયુતે અમલમ ઈના અભુત શાસે ને સમર્પણ છે પણ કીર્તિના રંગ સાથે ગગનગામ ની ઈ. હા ! ધર્મવીર ડૉ. શ્રીયુત અમૃતલાલજીના આ
બહુસંખ્યક ધર્મક અને કાર્યધર્મ પુરુપા વેરાસ્થાન પણ બની રહ્યા એમનાં જ સુપુત્રી સાધ્વીરનો કુમારી શ્રી પ્રભા અને કુમારી શ્રી રારોજનો મીની જોડીએ વિ. સં. ૨૦૨૯ની સાલમાં જ્યારે પૂ. આ. ભ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વરદ હ. પૂ.રા.શ્રી હસશ્રીજી મ પાસે પ્રજાના પથ પર પ્રયાણ આદર્યું, તે ભગીનીઓને અસહકાર અને અવરોધો સામ મજબૂત મુકાબલો લેવો પડ્યો હતો ત્યારે અલબત્ત ! તેમની દીક્ષા સ્વીકૃતિ પછી તે પિતા જી અમૃતલાલ સહ પરિવાર સમસ્ત ધર્મપ્રાણ બની ગયો. જેની પ્રેરણામૂર્તિ ઉપરોક્ત પ્રવ્રજિત ભગીનીઓ જ બની.
આ રીતે ડૉ. શ્રી અમિતભાઈએ પરિવારનો. છ-છ પુષ્પોથી પ્રભુ સન ૨૨ણની પૂજા કરી તેમ જ સંઘસવાનો આદર્શ રચી તમાનયુગને ધન્ય બનાવ્યો વજીવનને ધન્ય બનાવ્યું.
(૨) સૂર્યના કિરણ તેજોમય જ રહે છે. સૂર્ય જો પ્રચંડ અને પ્રકાશપૂર્ણ બને છે, તો તેના કિરણોનો ઉત્સર્ગ પણ પ્રચંડકાય અને ઉષ્ણ જ રહે છે. સૃષ્ટિનો એ સનાતન કાનૂન છે. બસ! તેમ જ ઇતિહાસ પણ બોલે છે કે પિતા જ ધર્મવીર, દાનવીર અને શાસનના અગ્રસૈક થઈ ગયા હોય તો તેમની ઓલાદ શ્રેષ્ઠતાના આદર્શોને એથીય અધિક ઉજજવળ બનાવતી જ હોય છે,
પૂરા પાંચ-સાત સૈકાઓનો નેપથ્ય જો પથ આ ગાથી દૂર કરીએ તો ઉપરોકો હડકતનો સાક્ષાત્કાર કરતા ઉદાહરણ મળી રહેશે. શ્રી દેદાશા. શ્રી પેથડશા અને શ્રી ઝાંઝણશાની રસપૂત-સખ્યાતસધર્મ કુળપરંપરા આજ વાતની ગવાહી પૂરે છે.
બસ! વાપીના વર્તમાનકાલીન ઇતિહાસમાં પણ તેનું પુનરાગમન થતું જોવા મળ્યું. ડૉ. શ્રી અમૃતલાલભાઈના શેષ બે સંતાનોએ જીવનના ચઢતા ઉગતા આદિત્યના જ પ્રકાશ કિરણનો ઉત્સર્ગ એવો તો ઉષ્ણ અને ઉચ્ચ બનાવી વહાવ્યો કે પિતાના નામાંકન પર સુવર્ણના રસ રેડાય.
શ્રી રોહિતકુમાર અને શ્રી હરીશકુમારની બાંધવ જોડીએ જીવનના પૂર્વાર્ધમાં જ ઠીક-ઠીક ધર્મકર્મો કરી વાપીના ઇતિહાસને પલ્લવિત કરી દીધો છે.
પિતા-માતાનું શિક્ષણ, ભગીની સાધ્વીવૃન્દ્રની સતત પ્રેરણા, બંધમુનિરાજની કૃપા અને “સૂરિરામ'ના વેધક વાક્યોના પુણ્યપ્રતાપે બંને બંધુઓ પ્રારંભથી જ ધર્મપ્રેમ-સિદ્ધાંતશૌર્યના ઓજસને પામ્યા હતા.
સદ્ભાગ્યના હોગે સાંપડેલી પંપત્તિ અને કીની મૂછ મમતા, બંને બંધુઓ બેહદ વેગળી કરી ! શકયાં. સર્વપ્રાયઃ શક્તિ-સમૃદ્ધિની સરવાણી એમણ કી જયવંતા જ ન શાસનના ૪રણે પ્રક્ષાલિત કરો.
હું :લ બાંધ સાથે પરિવાર ઉપદેશ સ કર કે રાત (મણે પર્ણ | સંગેમરમરનું કોટીમૂલ્ય કી નાલય નિર્મિત કરાવ્યું તેમાં સોળમાં તીર્થપતિ . શાંતિનાથ પ્રભુની
નુતન
,
'
ત,
'મા
' ';
'દt.
-----------
---------
---
-----
-
-------------------
----
---
---- =
= =
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org