SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૫ દિવસનો કાર્યક્રમ હતો. વિ. સં. ૨૦૩૭માં ૧૦૮ પ્રભુજીની અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ. તેમાં પૂ. આ. ભ. શ્રી ગુણોદય સાગરસૂરિ મ. સા. નિશ્રા પ્રાપ્ત થઈ. વિ. સં. ૨૦૩૬માં મુંબઈ ક્રોસ મેદાનમાં અંચલગચ્છનું બીજું અધિવેશન થયું. અઢી કરોડના દાનવચનો મલ્યાં. વિ. સં. ૨૦૪૩માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ “૭૨ જિનાલય મહાતીર્થમાં થયું. રૂ. ૨ લાખના | નિર્માણદાતામાં ૧૧૧ ભાગ્યશાળીઓ તથા સંઘોએ લાભ લીધો. રૂા. ૫૧ હજારના ગુરુમંદિર નિર્માણ દાતામાં ૧૦૮ “તથા” “૬૬ દેરીના દાતાઓ-અતિથીગૃહ-ભોજનાલય વિ. રૂા. ૧૦ કરોડનાં વચનો IF મલ્યાં. દાન પ્રાપ્ત કરવા સાધુ-સાધ્વીજી ભ. સારી મહેનત કરી. મુંબઈમાં ૪૦ ઉપાશ્રયો-૮ અંજનશલકાઓ, સેંકડો પ્રતિષ્ઠાઓ શતાબ્દિક દીક્ષાઓ-સાધર્મિક આવાસ યોજના-જીવદયાનાં કાર્યો ૧૩ વિશિષ્ટ છ'રિ પાળતા સંઘો-પ્રાચીન અર્વાચીન સાહિત્યપ્રકાશન ૪૧ વર્ષ સુધી સમુદાયનું સુકાન સંભાળ્યું. ૩00 સંઘોનું નેતૃત્વ પૂજ્યશ્રીએ સુંદર રીતે કર્યું. ત્રણ લાખ શ્રાવક-શ્રાવિકાઓના ધર્મગુરુ હતા. ૨૫૦ સાધુ-સાધ્વીના યોગક્ષેમની ચિંતા કરી. પૂજ્યશ્રી સં. ૨૦૪૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યા. ૧૭૨ જિનાલય : (કચ્છ)માં અગ્નિસંસ્કાર થયા. જ્યાં સુધી ૭૨ જિનાલય પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી પૂજ્યશ્રીની , ગૌરવગાથા ગાતું રહેશે. વર્તમાનકાળે અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરિ મ. સા. તથા પ. પૂ. આ દેવશ્રી કલાપ્રભસાગરસૂરિ મ. સા. આદિ પૂજ્યો સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. પ્રથા છે કે * જમા ક્રમw A તરિક જ " માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy