________________
અભિવાદન ગ્રંથ ]
[ ૬૩૯
પુણ્યાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી મે. વેલા ભા. માં પુ. મ. સાવિગ સુશ્રાવકે ભા. માલ્હી સુ. જૂઠા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ વદ ૬, ઉપકેશ જ્ઞા. કાલા ગોત્રીય સા. મૂલા ભા. ભાઊ નરપતિ પુ. નગરાજ સા. અપમલે, માતા-પિતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખ વદિ ૧૧ના શુક્રવારે ઉપકેશવંશી સા. સાખા પુ. સા. ચીતવ ભા. રૂપાઈ પુ. સા. આણંદ ભા. રતના પુ. સા. ડુંગર, તેજપાલ ભાઈ સા. ધર્મસી, ધારસી સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સર્વ સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) જેઠ વદિ ૭ના ગુરુવારે ગુર્જરવંશે મું. સાધા ભા. ફકુ પુ. . પરબત ભા. રતન પુ. મું. જગરાજ સુશ્રાવકે ભાઈ લાલા, વેણીદાસ, કાકા મં. પામ બુધાસિંધ, ભાઈયા સહિત દાદાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, ચંપકપુરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે શ્રીવંશી મહ. નાગા ભા. રત્ન પુ. મહં. આશા ભા. પહુતિ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૩૦ (૧) માઘ સુદિ ૧૩ના રવિવારે શ્રીવંશી છે. દેવા ભા. પાચૂ પુ. એ. હાયા ભા. પુહતી પુ. . મહિરાજ સુશ્રાવકે ભા. માતર સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી લધુ સંતાને મ. મુંજા ભા. મહિગલદે સુ. મું. સઈવા ભા. હીરૂ પુ. મું. ગોપા સુશ્રાવકે ભા. ગુરદ સહિત વડીલ ભાઈ ગોવિંદ ભા. લીલાના પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદિ ૭ના બુધવારે શ્રીમાલ જ્ઞા. સા. રાજા ભા. રાજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ઉકેશ શા. સા. પોમા ભા. લીલાઈ સા. મદન ભા. નીકી સુશ્રાવિકાએ...પ્રમુખ કુટુંબના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે ઉસવાલ જ્ઞા. સા. દાચા ભા. દેસાઈ સુ. સા. ખેતા સા. શ્રીપાલ, દેપાલ સા. ખેતા ભા. રંગાઈએ પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૬) ચૈત્ર વદિ ૬ના ગુરુવારે ઉસવંશે સા. ધીરણ ભા. આનૂ પુ. યોમાએ ભા. પોમારે ભાઈ સૂરા, સીહાસહિત ભા. ચાંપાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૩૧ (૧) માઘ સુદિ ૩ના સોમવારે ઉપકેશ વંશી સં. જહતા ભા. જહતાદે પુ. માઈયા સુશ્રાવકે ભા. રજાઈ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૨) શ્રીમાલ જ્ઞા. દો. બોટા ભા. રતુ પુ. વીરા ભા. વાનૂ પુ. લખા સુશ્રાવકે ભગિની ચમકૂ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૮ના સોમવારે ઓસવંશી સા. કુજા ભા. કુતગદે પુ. સા. વાઘા સુશ્રાવકે ભા. કર્માઈ પુ. ભીમા સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું. ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ઉસવંશીય સા. મેઘા
ભા. મેલાદે પુ. સા. જૂઠા સુશ્રાવકે ભા. રૂપાઈ પુતલિપુત્ર વિદ્યાધર, ભાઈ દત્ત, વર્ધમાન સહિત માતાના પુણ્યાર્થે શ્રી મુનિસુવ્રતબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદિ ૫ સોમવારે
ઓસવંશી લાલન શાખામાં છે. મેલીગ ભા. માણકાદ પુ. શ્રે. માંકા સુશ્રાવકે ભા. ભૂરાદે પુ. દેપાલ, હરપાલ, પરવત સહિત, સ્વશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) જેઠ
R
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org