________________
અભિવાદન ગ્રંથ |
[ ૧૮૧
શાસનપ્રભાવનાઓ બરાબર રજનીભાઈ દેવડીએ જે દિવસે અભિષેક કરાવેલા તેના આગલા દિવસે પાલીતાણા તીર્થમાં સંઘયાત્રા પહોંચી હતી.
(૧૫) હીંગોલીથી અંતરિક્ષની તીર્થયાત્રા પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા., પૂ. મુનિશ્રી વિનયસેનવિજયજી મ. સા., મુનિ શ્રી વજસેનવિજયજી મ. સા., મુનિશ્રી વલ્લભસેનવિજયજી મ. સા. આદિની નિશ્રામાં નીકળી. હેમરાજજી પ્રેમરાજજી સોની સંઘપતિ હતા.
(૧૬) લોણારથી અંતરિક્ષજી તીર્થનો સંઘ પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળ્યો. ઔરંગાબાદવાળા ચંપાલાલજી સંચેતી અને લોણારના ઉત્તમચંદ સંચેતી પરિવાર આ સંઘના સંઘપતિઓ
હતા.
(૧૭) ખેડબ્રહ્માથી તારંગાનો યાત્રા સંઘ : પ્રતિષ્ઠા બાદ પૃ. ૫. શ્રી પદ્મવિજયજી મ. સા. ને પૂ. આ.શ્રી વારિષેણસૂરિજી મ. સા.ની નિશ્રામાં ડૉ. એલ. કે. શાહે સંઘ કાઢ્યો હતો. વડાસણથી વાલમતીર્થનો પણ યાત્રા સંઘ નીકળેલ હતો.
(૧૮) પાલીતાણાથી હસ્તગિરિનો સંઘ પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા., પં. શ્રી વીરરત્નવિજયજી મ., પં. શ્રી વિનયસેનવિજયજી મ. આદિની નિશ્રામાં નીકળ્યો હતો. તેમાં મદ્રાસવાળા સંઘપતિ હતા. હસ્તગિરિમાં પૂ. આ. શ્રી રવિપ્રભસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી અજીતસેનસૂરિજી મ. સા.ની નિશ્રામાં માળારોપણ થયેલ.
(૧૯) પાલીતાણાથી કદંબગિરિની સંઘયાત્રામાં પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા., પં. શ્રી વાચસ્પતિવિજયજી મ., પૂ. આ. શ્રી પુણ્યોદયસાગરસૂરિજી મ. સા. અને પૂ. આ. શ્રી ધર્મધ્વજસૂરિજી મ. સા., ઉપા. શ્રી વસંતવિજયજી મ., ૫. શ્રી વિનયસેનવિજયજી મ. સા., ગણિવર્યશ્રી રાજેશવિજયજી મ.સા. આદિ પધાર્યા ના. આ સંઘના સંઘપતિ માણેકબેન બોથરા કલકત્તાવાળા હતા.
(૨૦) શિહોરથી જૂનાગઢનો સંઘ પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ગંભીરસૂરિજી મ. સા. આદિની નિશ્રામાં નમકોરબેને કાઢેલો.
(૨૧) જાલનાથી અંતરિક્ષજી : પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા. આદિની નિશ્રામાં ડો. હોંસીલાલજી નાણાવટીએ સંઘ કાઢેલો.
(૨૨) બાલાપુરથી અંતરિક્ષજી : પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા.ની નિશ્રામાં સુશ્રાવિકા સમરથબેને સંઘ કાઢેલો. અમદાવાદથી પાલીતાણાનો સંઘ આ જ પૂજ્યશ્રીઓની નિશ્રામાં ડૉ. રીખવદાસ પરિવારે કાઢેલો.
(૨૩) પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ. સા.ની પાથી પૂ. આ. શ્રી કીર્તિચંદ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં દાદર---આત્મ-કમલ-લબ્ધિ જ્ઞાનમંદિરથી અગાસી તીર્થનો સંઘ સુંદર રીતે નીકળ્યો હતો.
(૨૪) શંખેશ્વરથી ભદ્રેશ્વરજી તીર્થનો સંઘ આ. શ્રી યશોવર્મસૂરિજી મ. સા.ની પ્રેરણાથી પૂ. આ. શ્રી જિનભદ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળ્યો હતો.
(૨૫) સં. ૨૦૨૪માં જુન્નરથી મંચર (મહા.)નો સંઘ તારાચંદ મગનલાલ શાહ મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org