________________
૫૫૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
પૂર્વકાળના ભવ્યાતિભવ્ય યાત્રાસંઘોની ઝાંખી) આદિનાથ શ્રી ઋષભદેવના પુત્ર અને શત્રુંજય તીર્થના પ્રથમ ઉદ્ધારક શ્રી ભરત ચક્રવર્તીના સમયમાં સિદ્ધાચલ મહાતીર્થના ૯૯,૮૯,૮૪,000 રાજાઓ સંઘપતિ થયા હતા. શ્રી અજિતનાથ પ્રભુના શાસનમાં થયેલા શત્રુંજય તીર્થના સાતમા ઉદ્ધારક શ્રી સગર ચક્રવર્તીના સમયમાં ૫૦,૯૫,૭૫,OOO રાજાઓ સંઘપતિ થયા હતા. શ્રી શત્રુંજય તીર્થના બારમા ઉદ્ધારક પાંચ પાંડવો અને તેમા ઉદ્ધારક જાવડશા સુધીના સમયમાં સિદ્ધગિરિ તીર્થના ૨૫,૯૫,૩૫,OOO સંઘપતિઓ થયા હતા. મહારાજા વિક્રમના સમયમાં ૮૪,OOO સંઘપતિઓ થયા હતા. શેઠ જાવડશાના સમયમાં ૩,૮૪,000 સમકિતવંત શ્રાવકો સંઘપતિ બન્યા હતા. તદુપરાંત હજારો ભાવસાર શ્રાવકો, ખત્રી શ્રાવકો, બ્રાહ્મણ શ્રાવકો, કડવા અને લેઉવા પટેલ શ્રાવકો, કંસારા શ્રાવકો
આદિ અજૈનો પણ હતા. * ચક્રવર્તી ભરત મહારાજાએ શત્રુંજય તીર્થના કાઢેલ સંઘની વિગત :---
કરોડ સાધુ-સાધ્વીજીઓ, ૩૨,OOO મુકુટધારી રાજાઓ, ૩ લાખ મંત્રીઓ, ૩ કરોડ વ્યાપારીઓ, ૧૬,000 યક્ષો, ૩૨ કરોડ સુથાર આદિ, ૩૨,OOO નાટકિયાઓ, ૧,૨૮,OOO વારાંગનાઓ, ૫ લાખ દીવી ધરનારાઓ તથા ૮૪ લાખ રથો, ૮૪ લાખ હાથીઓ, ૮૪ લાખ ઘોડાઓ, ૮૪ લાખ વાજિંત્રો, ૧૦ કરોડ ધ્વજાઓ ઈત્યાદિ.
છે
:
સત્તાધિકારી કામક
જેની યાત્રાકાજે સેંકડો છરિપાલક સંઘો પધાર્યા છે. એ મનોહારી શત્રુંજય તીર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org