________________
અભિવાદન ગ્રંથ ]
/ ૪૭૯
*
૨. ગુરુ સંબંધી : * યાકીની મહત્તરાસુનુ હરિભદ્રસૂરિ મહારાજે જીવનમાં કેટલા ગ્રંથ લખ્યા? –૧૪૪૪ * કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે કેટલા શ્લોક લખ્યા? –૩ ક્રોડ * શીલવ્રતનું ઉત્કૃષ્ટ પાલન કરનાર મહારાજ શ્રી કયા? -થુલીભદ્રસૂરિ
અકબર બાદશાહને પ્રતિબોધ કરનાર –વિજયહીરસૂરિ * ઘોર તપસ્વીએ દીક્ષા દિવસથી છકૅના પારણે આયંબિલ તપ કરેલ –ધન્ના અણગાર * પાપની આલોચનામાં ઇરિયાવહિ (ક્રિયા) કરતાં કેવળી થયા –અઈમુત્તામુનિ * ૧૮ હજાર સાધુને વંદન કરી નરકના દુઃખ કયા મહારાજાએ ઓછા કર્યા? –શ્રીકૃષ્ણ * જિનમૂર્તિને જોઈ વૈરાગ્યના ભાવ કોના જાગ્યા? –આદ્રકુમાર * આ અવસર્પિણી કાળના અંતિમ મોક્ષગામી આત્મા –જંબૂસ્વામી * ૬૦ હજાર વર્ષ તપ કર્યું છતાં ઉદ્ધાર કયા તાપસનો ન થયો? –તામલી તાપસ ૩. સાધ્વી સંબંધી : * ભ. મહાવીર પ્રભુના શાસનમાં પ્રથમ સાધ્વી થયા. –ચંદનબાળા * ભ. આદિનાથ પ્રભુના શાસનમાં પ્રથમ સાધ્વી તરીકે થયા. –બાહ્મી * આદિનાથ પ્રભુનું શાસન સ્થપાયા પૂર્વ પ્રથમ મોક્ષે જનાર. –મરૂદેવામાતા * નેમનાથ પ્રભુના શાસનમાં પ્રથમ સાધ્વી થયા. –રાજીમતિજી * પતિ દધિવાહન અને પુત્ર કરકંડુને યુદ્ધ ભૂમિમાંથી વારનાર. -સાધ્વી પદ્માવતી * કુબેરદત્ત અને કુબેરસેના વચ્ચેના ૧૮ નાતરા હાલરડામાં ગાનાર. –સાધ્વી કુબેરદત્તા * ગર્દભીલ રાજાએ અશુભ દૃષ્ટિએ સાધ્વીને અંતઃપુરમાં રાખેલા? સરસ્વતી * રહનેમિ મુનિને કયા સાધ્વીએ અશુભ વિચારમાંથી દૂર કર્યા? –રાજીમતિ * કઈ બે બહેનો (સાધ્વી) પોતાના ભાઈને પ્રતિબોધવા ગઈ? –બાહ્મી, સુંદરી * લગ્ન કરવા જતાં પ્રભંજના સતીને ક્યા સાધ્વીએ દીક્ષા ને કેવળજ્ઞાન અપાવ્યું? –સુવ્રતા ૪. શ્રાવક સંબંધી : * * જો શ્રાવકને સાધુ જેવા ૨ ઘડી માટે થવું હોય તો તે શું કરે? –સામાયિક * ઉંબરરાણા-શ્રીપાળે જીવનમાં કઈ આરાધના કરી હતી? –સિદ્ધચક્રજીની * મૌન અગ્યારસની ઉત્તમ પ્રકારે દઢતાથી ક્યા શ્રાવકે આરાધના કરી? –સુવ્રત શેઠ * મન, વચન, કાયાની શુદ્ધિથી ક્યા શ્રાવકે ૩૨ દોષ રહિત સામાયિક કર્યું? –પુણિયા શ્રાવકે * રત્નના બનાવેલા ૨ બળદોની મૂચ્છના કારણે કોણ નરકે ગયા? –મમ્મણ શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org