________________
૪૭૬ ]
* નંદા * અંજનાસુંદરી :
: મહારાજા શ્રેણિકના રાણી. બુદ્ધિનિધાન અભયકુમારની આદર્શ માતા.
૨૨ વર્ષ સુધીના વિયોગને પણ નિર્મળ-નિષ્કલંક ભાવે સુરક્ષિત રાખનાર પવનંજયના પત્ની, હનુમાનની માતા.
* રેવતીશ્રાવિકા : પ્રભુવીરની પરમ શ્રાવિકા. ભાવિમાં તીર્થંકરપદ પ્રાપ્ત કરનાર આદર્શનારી.
* પુષ્યચુલા
* યક્ષા
: અગ્નિકાપુત્ર આચાર્યની શિષ્યા. વૈયાવચ્ચના રસિક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરેલ આત્મા. : યક્ષા આદિ સાત બેનો. તીવ્ર સ્મરણ શક્તિ ધરાવનાર સ્થુલીભદ્રજીની સાત બેનો. જ્ઞાનની અપૂર્વ આરાધના કરનાર.
* કલાવતી : શંખ રાજાની પવિત્ર નારી, હાથ કપાઈ જવા છતાં શીલના પ્રભાવે ફરી જોડાઈ ગયા. * મરૂદેવામાતા : અલ્પભવી, સરળ સ્વભાવી, યુગલિક જીવ, ભ. ઋષભદેવની માતા. * મયણાસુંદરી : નવપદનું ત્રિકરણ યોગે આરાધન કરનાર ઉંબરરાણો (શ્રીપાળ)નો જન્મ સુધારનાર. હુંડા અવસર્પિણી કાળચક્રમાં બોધદાઈ વિલાપના પ્રસંગો
[ જૈન પ્રતિભાદર્શન
* મરૂદેવામાતા—પુત્ર ઋષભની ચિંતા કરી આંખો ખોઈ (આંખે પડળ આવ્યા). * ભરતચક્રી– શિલા ઉપર પોતાનું નામ લખવા બીજાનું ભૂસવું પડ્યું ત્યારે. * રાજીમતિજીતોરણથી વર (નેમિકુમાર)ને પાછા જતાં જોઈને. * ત્રિશલામાતા—પ્રભુએ ગર્ભમાં હલન ચલન બંધ કર્યું માટે. * નંદીવર્ધન—પ્રભુને એકાકી વિહાર કરતા જોઈને. * પ્રભુવીર—સંગમે એક રાત્રીમાં મરણાંત ૨૦ (ઉપસર્ગ) કરી છ મહિનાના અંતે પાછો જતો હતો ત્યારે. * ચંદનબાળા-પ્રભુવીર દ્વારે પધાર્યા, પણ વહોર્યા વગર પાછા ફરવા લાવ્યા તેથી. * ગૌતમસ્વામી—પ્રભુવીર મોક્ષે પધાર્યા તે જાણી.
ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછી સમાધાન મેળવનારા પ્રબળ પુણ્યવંતો (૧) ગણધર શ્રી ગૌતમસ્વામી
(૧૨) દેવ-ચમરેન્દ્ર
(૨) ગણધર શ્રી અગ્નિભૂતિજી (૩) ગણધર શ્રી વાયુભૂતિજી (૪) ગણધર શ્રી મંડિતજી
(૫) મુનિ રોહા
(૬) મુનિ નરિદપત્તી, નિગ્રન્થપુની
(૭) પાર્શ્વ સંતાનિય કાસિવેસી (૮) પાર્શ્વ સંતાનિય ભંગઈયાજી (૯) પાર્શ્વ સંતાનિય તંગિયાના શ્રાવક (૧૦) દેવ—શકેન્દ્ર (૧૧) દેવ–ઇશાનેન્દ્ર
Jain Education International
(૧૩) મહાશુક્ર વિમાનવાસી (મનથી)
(૧૪) અનુદાર વિમાનવાસી
(૧૫) ચન્દ્ર સૂર્ય—શુક્ર દેવ
(૧૬) બહુપતિયાદિ દેવી
(૧૭) સુંધક સન્યાસી
(૧૮) શિવરાજર્ષિ
(૧૯) પોગલ સન્યાસી
(૨૦) કાલોદાઈ, સેલોદાઈ
(૨૧) ગૌતમ તથા અન્ય મતિ (૨૨) રાજા શ્રેણિક
For Private & Personal Use Only
www.jainelibrary.org