________________
અભિવાદન ગ્રંથ ]
[ ૪૭૫
૪ નિયમોને સ્વીકારી ધન્ય બન્યો. * કોશા વેશ્યા સ્થૂલભદ્ર મુનિને વસતિદાન આપી, ઉપદેશ સાંભળી સાચી શ્રાવિકા થઈ. * સોનીએ મેતારજ મુનિને દાન ભાવથી આપ્યું, પણ જવલાના નિમિત્તે ઉપસર્ગ કર્યો. * સિંહકેસરીયા લાડુ વહેરાવી મુનિને સંયમમાં સ્થિર કર્યા. * મહામુનિ બલદેવ, મૃગ અને રથકાર ત્રણે કરણ-અનુમોદનની પદ્ધતિથી દાન મુનિને અપાવી પુણ્ય બાંધ્યું. * ભ. મહાવીરે દેવદુષ્યનો અડધો ભાગ બ્રાહ્મણને આપ્યો. * શ્રી ગૌતમસ્વામીજીએ ૧૫૦૦ તાપસને ખીરથી પારણાં કરાવ્યાં.
વંદનીય નારીરત્નોઃ
(સંસ્કાર અને સ્ત્રીને ઘણો નજીકનો સંબંધ છે. આદર્શ નારીઓએ ઘણા આદર્શ ઇતિહાસો સ્થાપ્યા છે. કેટલીક નારીઓનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.)
* બ્રાહ્મી
: ભરત ચક્રવર્તીના બેન. બાહુબલીના અહંને ઓગાળવા નિમિત્તરૂપ થનારી નારી. * ચંદનબાળા: જીવનની વિકટ પરિસ્થિતિમાં પણ દુઃખને સુખમાં ફેરવી દીધું.
* રાજીમતિ
નૈમિકુમાર સાથેના ભવ ભવના સંબંધને સાચવનાર, રહનેમિની ભાવનાને શુદ્ધ કરનાર
બાલબ્રહ્મચારી સાધ્વી.
* મૃગાવતી : રાજાની પત્ની, ચંદનબાળાજીની શિષ્યા, આલોચના લઈ મિચ્છામિ દુક્કડં આપતાં કેવલી થનાર હળુકર્મી આત્મા.
* સુલસા
* સીતા
* સુભદ્રા
* સુંદરી
* મનોરમા
* મદનરેખા
* ભદ્રા
: ભ. મહાવીરની પરમ શ્રાવિકા, ૩૨ પુત્રોનું એકસાથે અવસાન થયું છતાં પોતે આર્તધ્યાન ન કર્યું. પતિ નાગસારને પણ ન કરવા દીધું.
Jain Education International
: સંકટને હસતે મુખડે સત્કારનાર, શીલવ્રતને અખંડ રાખવા બળવાન રાવણને વશ ન થનાર મોક્ષગામી રામચંદ્રજીના આદર્શ પત્ની.
: સતીપણું સત્ય કરવા કુવામાંથી ચાળણી દ્વારા પાણી કાઢી બ્રહ્મચર્ય વ્રતનો મહિમા
વધારનાર.
: સંયમની પ્રાપ્તિ માટે કાયાની માયાને ઢીલી કરનાર, ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરનાર ઉગ્ર તપસ્વી. ભરતચક્રીના સ્રીરત્ન.
* દમયંતિ
: નળરાજાની પત્ની, ભીમની પુત્રી.
* નર્મદાસુંદરી : આપત્તીમાં પવિત્ર જીવન વ્યતીત કરનારી, અંતે સંયમના માર્ગે વિચરનારી, મહેશ્વર
દત્તની ધર્મપત્ની.
સુદર્શન શેઠની ધર્મી પતિવ્રતા સ્ત્રી.
: યુગબાહુના મૃત્યુને સુધારનાર તથા જેઠ-મણિરથની દુષ્ટ ભાવનાને વશ ન થનાર નારી.
: ગોભદ્ર શેઠની પત્ની, સુખ-સંપત્તિ ને સૌભાગ્યમાં આળોટનાર, પુણ્યશાળી શાલિભદ્રની આદર્શ માતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org