________________
અભિવાદન ગ્રંશ ]
[ ૯૯૩
કીદ
-
કાકા
E
Cr
=
સાત સમંદર પાર ધંધાની વિકાસયાત્રામાં વૃદ્ધિ કરી.
ખાનદાન પરિવારનાં શેઠશ્રી ચંપકલાલ ખૂબચંદ તથા ચંદ્રવતીબેનની સુપુત્રી હંસાબેન સાથે નાની વયમાં લગ્નગ્રંથીથી જોડાયા. એમના ઘરે હરેશ અને નિલેશ એમ બે પારણાં બંધાયાં. માતુશ્રી ભીખીબેનના અંતરાશિષ અને ધર્મપત્નીની સદૈવ સહયોગીવૃત્તિના કારણે પુણ્યોદય વધતો ચાલ્યો. જેના પરિણામે પોતાના ધર્મદાતા પ. પૂ. સંઘસ્થવિર આ. ભ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મહારાજ) તથા પ. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા તેઓશ્રીના ગુરૂબંધુ પ. પૂ. આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પરિગ્રહ પરિમાણનું વ્રત લઈ અધિક સંપત્તિનો ધર્મના ક્ષેત્રે ખર્ચ કરવો એવો જીવનનો ધ્યેય બનાવી લીધો.
મોટા પુત્ર હરેશનું યુવાનીના આંગણામાં પ્રવેશતા ફક્ત ૧૬ વર્ષની જુવાનવયે આકસ્મિક અકસ્માતમાં સને ૧૯૭૪માં દુઃખદ અવસાન થવાથી તેમના જીવનને જબરજસ્ત આંચકો લાગતા પોતે ધર્મના ઊંડાણમાં ઉતરતા ગયા અને નાના
પુત્ર નિલેશમાં ધર્મના સંસ્કારો સીંચવામાં ઝર) ટોરી રે
કશી જ ઉણપ ન રહે તેનું કાળજીપૂર્વક
ધ્યાન રાખી જતન કર્યું. 24887CAN HO દ DIST:DIUST ITS MEET : 11:' FT EL , , ,
અતિ શ્રીમંત ન હોવા છતાં દિલ SIMILY: SAF E LTS IT IS ISB.' ,
શ્રીમંતાઈના લક્ષણો ધરાવતું હતું તેથી ધર્મકાર્યમાં સારી એવી લક્ષ્મીનો સદ્વ્યય શરૂ ર્યો. તળિયું દેખાય છતાં લક્ષ્મીનો સદુપયોગ
કરવામાં કદિ પાછી પાની ન કરી. # રાકે. ચોપાટી (મુંબઈ)ના બાબુલનાથ
વિસ્તારમાં એક પણ જિનમંદિર ન હોવાથી જીવનદીપકને સદા પ્રકાશિત કરનાર મહાપુરૂષો અમરકીર્તિને
વર્યા છે. જેની ઇતિહાસ અને સંસ્કૃતિ સાક્ષી પુરે છે. | ઘણા સમયની મહેચ્છાને પાર પાડવા wલીતાણા તળેટી રોડ ઉપરનું શ્રેષ્ઠિી રજનીભાઈ દેવડીબાબુલનાથ મંદિર પાસે જગ્યા સંપાદન કરી પુણ્યસ્મારક એ વાતને સમર્થન કરે છે.
ભવ્ય જિનાલય બંધાવવા કમર કસી. તેમના બે મિત્રોનો સહકાર મેળવી દેદીપ્યમાન દહેરાસર પૂર્ણ થતાં મૂળનાયક માટે ભરૂચથી અલૌકિક સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમા મેળવી પ. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી તથા પ. પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં ધામધૂમથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. કલ્યાણમિત્ર શાંતિચંદ્ર બાલુભાઈ ઝવેરી તથા શ્રીમતી નલિનીબેનને ધર્મમાં પ્રવૃત્ત કરવા ભગવાનનાં માતા-પિતા બનવાનો લાભ આપી ધર્મમાં જોડ્યા.
આવા મહાન કાર્યમાં પ્રવર્ત થવાથી શ્રી શાંતિભાઈ પણ ધર્મના રંગે રંગાયા અને ધંધા અલગ હોવા
DGE :
FA
A
s
: F
-1,
છા દસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org