SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [9] છે આ ગ્રન્થને ઉપયોગ કઈ રીતે કરશે આ પૂ. ગુરુદેવશ્રી સુધમસાગરજી મ. સા. ની પ્રેરણાથી કેટલાંક દિશા સૂચને આ (૧) મૂળ સૂત્રના ત્રણ ક્રમાંકન :- [૧] સૂત્ર પૂર્વ પ્રકરણાનુસાર કમાંક ૧ ૨ ૩... [૨] સૂત્ર પછી મને કમ [૩] સૂર પુર્ણ થતાં નીચે સળંગ કમ દા. ત. તે ઃ સૂત્રને ક્રમ ૧૫ છે. સિદ્ધહેમનો ક્રમ ૪૩/૧૦૯ છે અને સૂત્ર પુરૂ થતાં નાચે [૧૦૫૪] લઘુપ્રક્રિયાને સળંગ સૂત્ર ક્રમાંક છે. (૨) સુત્ર પૃથક્કરણ :- સૂત્ર પછી સૂત્ર પૃથક્કરણ વિભાગ છે જેમાં સન્ધિ રહિત સૂત્રોની નોંધ છે જેથી વૃત્તિની મદદ વિના પણ સૂત્ર મહદ્ અંશે સ્પષ્ટ બનશે જેમકે તિ રે વારવાā s ને દુ: નું, તિ ૨ उपान्त्यात् उः अन् उदुः ।। (૩) વૃતિ :- ત્રીજો વૃત્તિ વિભાગ પ્રક્રિયા વૃતિ દર્શાવે છે જે અપ્રાપ્ય બનતી જતી હૈમ લઘુપ્રક્રિયાની જરૂરિયાત પૂર્ણ કરશે (૪) વૃત્યર્થ :- લઘુપ્રક્રિયાની મૂળ વૃતિ (શેઘવૃતિ સિવાયની) ને અનુવાદ દર્શાવે છે છતાં પ્રક્રિયામાં મૂળ વૃત્તિનો અભાવ, અપંગતાં કે અન્ય સંદિગ્ધતા હોય ત્યાં આ વિભાગ દ્વારા સિધહેમ શબ્દાનુશાસનની મદદ વડે પ્રત્યેક સૂત્રની વૃતિને સરળ-સ્પષ્ટ પુરો અર્થ અપાય છે. (૫) અનુવૃતિ :- આ વિભાગ કેવળ જ્ઞાસુઓ માટે છે સિદ્ધહેમ વ્યાકરણ પરથી બનેલી પ્રષિાઓમાં અનુવૃત્તિક્રમ જળવાતો નથી. તેથી કેટલાક સૂત્રોમાં ન જણાતી બાબત વૃતિમાં જોવા મળતાં અભ્યાસકને સંશય થાય કે આ બાબત વૃતિમાં કેમ ? જેમકે ના મધાતુ સૂત્ર ૩ નિ માં અવન્તસ્થ લખ્યું. તેથી પૂર્વની અનુવતિ દર્શાવવા રાવસ્યા ૪/૩/૧૧૧ નેધવું પડયું આ સંજોગોમાં અનુવૃત્તિ વિભાગના સૂત્રો જિજ્ઞાસા સંતોષવા દિશાસુચક છે. (૬) વિશેષ વિભાગ :- વિશેષ હકીકતો માટે જ છે સંદર્ભ સૂચિ મુજબના સાહિત્ય પરથી સવો સંબંધ પ્ર, ખુલાસા વિશેષતા, ન્યાયે, વ્યુત્પતિ વગેરેની નોંધ છે જેના અભ્યાસથી સૂત્રો વધુ સ્પષ્ટ થશે, સારો અવધ થશે. સંશય નિવારણ શક્ય બનશે છતાં વૃત્યથી બરાબર સમજીને આ વિભાગ વાંચવા કેમ કે જે રીતે મધ્યમવૃત્તિ કે આનંદ બેધિની ટીકા માં આવી છે અને બૃહત્યાસમાં ચા. સ. વિભાગ છે તે રીતે અહીં ‘વિશેષ છે........... આ ઉપરાંત વિશેષ ઉદાહરણો, પ્રક્રિયા સાથે સંબંધ ન હોવા માત્રથી છેડી દેવાયેલા સૂત્ર સ બંધિ દ્રષ્ટાંતો ને બૃહદવૃતિમાંથી અત્રે રથાન અપાયેલ છે બૃહદમપ્રક્રિયામાંથી ગણ પઠની નેંધ લીધેલી છે જેના વડે સૂત્રના બાકી કાર્યક્ષેત્રનો બોધ શકય બનશે. (૭) પાદનોંધ - સંદર્ભોની ઠાંક સહિતની નોંધ છે જે વિશેષ માહિતી માટે અભ્યાસને મુળ સ્ત્રોત પુરો પાડે પાદનોંધ નિશાની 0 ૦ ૦ ૦ ૦ ૦ આ રીતે છે. (૮) શેષવૃતિ :- મૂળ સૂત્ર ઉપરાંતનાં અન્ય સૂત્રો કે સંબંધિત અન્ય હકીકતો અહીં નોંધેલ છે અંતર્ગત સૂત્રો [ ] આ કૌસમાં સળંગ ક્રમ આપી નોંધેલ છે જે કે લંબાણ ભયે શેષવૃત્તિના સૂત્રોમાં માત્ર વૃત્યર્થ આપેલ છે. આ ગ્રન્થ માં ના સંક્ષેપ :- વ્યા - થાકરણ કારા-કારાત, એ. વ - એકવચન દ્વિવ - દ્વિવચન, બ. વ. - બહુવચન, પ્ર પ્રથમ, દ્વિ. – દ્વિતીયા. – – તૃતીયા ૧-4 વર્તમાના ર–સ સપ્તમી ૩- વં પંચમી ૪-હ્ય ઘરતની પ-ચ અદ્યતની ૬-૬ પરોક્ષા ૭-ઝા આશી; ૮-ગ્ર શ્વસ્તની ૯-મ ભવિષ્યન્તી ૧૦-%િ કિયાતિપતિ ક.-કુદત આટલી સૂચનાથી સ્વઅધ્યયન શકય બને તે શુભેચ્છા -દીપરત્નસાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005138
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1988
Total Pages254
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy