________________
×× :****
****************************
*****
****સ
આ ગ્રન્થનો ઉપયોગ કઈ રીતે કરશો પૂ. ગુરૂદેવશ્રી સુધ સાગરજી મ. સા. ની પ્રેરણાથી કેટલાંક દિશા સૂચને
*****************************X*X******************R**
(૧) મૂળ સૂત્રના ત્રણ ક્રમાંકતે! :- (1) સૂત્ર પૂર્વે' પ્રાનુસાર ક્રમાંક ૧. ૨, ૩, (2) સૂત્ર પછી સિદ્ધહેમનો ક્રમ (3) સૂત્ર પુ` થતાં નીચે સળ ંગ ક્રમ દા. ત. ઝુઝેરિ: સૂત્રને ક્રમ ૧૧૮ છે. સિદ્ધહેમને ક્રમ ૪/૧/૪૧ છે. અને સૂત્ર પુરૂ થતાં નીચે [૭૯] લઘુપ્રક્રિયાને સળ ંગ સૂત્ર કમાંક છે
(૨) સૂત્ર પૃથક્કરણ :-સૂત્ર પછી સૂત્ર પૃથક્કરણ વિભાગ છે જેમાં સન્ધિ રહિત સુત્રાની તૈધ છે જેથી વૃત્તિની મદ વિના પશુ સૂત્ર મહદ્ અંશે સ્પષ્ટ બનશે જેમકે ગુનાસ્થાનેમૂર્છા-યુદ્દ નામિ આવે: અન- ર્ ૩: કયું'.
(૩) શ્રૃતિ :- ત્રીજો વૃત્તિ વિભાગ પ્રક્રિયા શ્રૃતિ દર્શાવે છે જે અપ્રાપ્ય બનતી જતી હૈમ લઘુપ્રક્રિયાની જરૂરિયાત પુર્ણ કરશે.
(૪) નૃત્ય :- લઘુપ્રક્રિયાની મૂળ કૃતિ શૈષવૃતિ સિવાયની) તે અનુવાદ દર્શાવે છે છતાં પ્રક્રિયામાં મૂળ વૃત્ત અભાવ, અપ્પુ'તા કે અન્ય સ દિગ્દના હૈય ત્યાં આવિશ્વાગ દ્વારા સિધ્ધહેમ શબ્દાનુશાસનની મદદ વડે પ્રત્યેક સૂત્રની વૃત્તિને સરળ-સ્પષ્ટ પુરા અર્થ અપાય છે
(૫) અનુવૃતિ :- આ વિભાગ કેવળ જીજ્ઞાસુઓ માટે છે સિધ્ધહેમ વ્યાકરણ પરથી બનેલી પ્રક્રિયાએમાં અનુકૃત્તિક્રમ જળવાતે નથી. તેથી કેટલાંક સૂત્રેામાં ન જાતી ખાખત વૃતિમાં જોવા મળતાં અભ્યાસને સશય થાય કે આ બાબત વૃત્તિમાં કેમ ? જેમકે બ્લાદી સુત્ર ૧૮૮ ઇક્ષ્વસ: માં નારેઃ લખ્યુ. તેથી પૂÖવની અનુવૃત્તિ દર્શા વવા નામિ અન્યથા વર્ષાંત નેાંધવું પડયું આ સ ંજોગેામાં અનુવૃતિ વિભાગના સૂત્રેા જિજ્ઞાસા સંતાષવા દિશાસુય છે. (૬) વિશેષ વિભાગ:- વિશેષ હકિકતા માટે જ છે. સ ંદર્ભ સૂચિ મુજબના સાહિત્ય પરથી સૂત્ર સબધિ પ્રતા, ખુત્રાસા વિશેષતા, ન્યાયે, વ્યુત્પતિ વગેરેની નેધ છે. જેના અભ્યાસથી સત્રા વધુ સ્પષ્ટ થશે, સારા અવષેધ થશે, સંશય નિવારણુ શકય બનશે છતાં નૃત્ય બરાબર સમજી ને આ વિભાગ વાંચવા કેમ કે જે રીતે મધ્યમવૃતિ આનંદધિની ટીકામાં વસ્તુતૅ છે અને બૃહ્રયાસમાં ન્યા. સ. વિભાગ છે તે રીતે અડી'. 'વિશેષ છે.. .આ ઉપરાંત વિશેષ ઉદાહરણા પ્રક્રિયા સાથે સબંધ ન હેાવા માત્રથી ડી દેવાયેલા મૂત્ર સવિદ્રષ્ટાંતે તે ગૃહ્રવૃતિમાંથી અત્રે સ્થાન અપાયેલ છે... બૃહદ્વેમપ્રક્રિયામાંથી ગણુ પાઠેની તાંત્ર લીધેલી છે જેના વડે સત્રના માકી કાર્યક્ષેત્રના આધ શક્ય બનશે.
(૭) પાદનોંધ:- સર્બાની પૃષ્ઠાંક સહિતની તૈધ છે જે વિશેષ માહિતી માટે અભ્યાસને મુળ સ્રોત પૂરાપાડે પાદનોંધ નિશાની આ રીતે છે.
9
(૮) મેં પવૃતિ:- મૂળ સૂત્ર ઉપરાંતના અન્ય સુત્રો કે સષિત અન્ય હકીકતા ગંત સુત્રો [ ] આક્રો સમાં સળ ંગ ક્રમ આપો નોંધેલ છે જો કે લંબાણુ ભયે વૃત્તથ' આપેક છે.
આ ગ્રન્થ માં નાં સક્ષેપે :- વ્યા --- વ્યાકરણું. મારા-કારાન્ત, એ. વ.-એકવચન, દિવ.–દિવચન, ખ. વ.-બહુવચન, પ્ર.-પ્રથમા દ્રિ –દ્વિતીયા. તૃ —તૃતીયા ૧--~ વર્તમાના ૨-૪ સપ્તમી ૩-૫ પંચમી ૪-હ્યુ હ્યસ્તની પુ-અ અદ્યતની -પ રેક્ષા ૭ આશી: ૮ શ્ર શ્વસ્તતી ૯૬ ભવિષ્યન્તી ૧ ક્રિયાતિપતિ
અહીં નાંખેલ છે અતશેષતિના સૂત્રોમાં માત્ર
આટલી સૂચનાથી સ્વઅધ્યયન શકય બને તે શુભેચ્છા
-દીપરત્નસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org