________________
0 અપૂર્ણ વૃતિ કે વૃતિ અભાવે પૂરતો લુત્યર્થ પૂરો પાડે :- પ્રક્રિયાકારે કેટલાંક સુત્રોની વૃતિ
અપૂર્ણ રાખી છે જેમકે- ગ્વાદિ પરમૈપદી સૂત્ર: ૭૬ ચારેતામુ ની વૃત્તિમાં મમ શબ્દની વૃત્તિ નોંધાઈ જ નથી ત્યાં નૃત્ય દ્વારા વૃત્તિની અપૂર્ણતા નિવારાઈ છે .ભાદિ પર સૂત્ર ૭૧ ત્રમતાં વિદત્તર માં વૃત્તિ જ નથી ત્યાં આ ગ્રન્ય નૃત્ય દ્વારા વૃત્તિા પૂરી પાડે છે.
10 વાન જેવા શબ્દો પ્રક્રિયાની વૃત્તિમાં છોડી દેવાયા છે. પણ અર્થની દષ્ટિએ જરૂરી જણાતા તે શબ્દોને યોગ્ય સ્થાને આપેલ છે
0 એક કરતાં વધારે સૂવાની વૃત્તિમાં ગ્ય પૃથક્કરણ :- તુદાય: સૂત્ર ૮ : : માં બીજા ૨ અન્ય સૂત્રે ગોઠવેલ છે. પ્રક્રિયામાં આવા કેટલાંય સૂત્રોમાં એક કરતાં વધુ સૂત્રે આવે છેત્યાં અભ્યાસકને ગોટાળો ન થાય તે માટે “શેષવૃત્તિ” નામક અલગ વિભાગમાં આ સૂત્રે પૃથક્કત કર્યા છે
0 સુત્ર કે વૃતિના અભાવનું નિવારણ :- અદાદિ સૂત્ર: પર ITI; વાક્ષાયામ્ માં એક વધારાનું સૂત્ર શs શિસિ ગઠવેલ છે પણ વૃત્તિ નથી ત્યાં સિદ્ધહેમ વ્યાકરણાધારે વૃત્તિ નેધી છે- એ રીતે ક્યાંક સૂત્રમાં વધારાની સૂત્રની વૃત્તિ છે પણ સૂત્ર નથી ત્યાં અલગ પેટા ક્રમાંક આપી સૂત્ર નાધેલ છે
0 મૂળ સૂર બદલી દેવાયું હોય ત્યાં મૂળ સુત્ર આપવું - જેમકે નેમ વી અદા દિ સૂત્ર: ૪• માં
ખરેખર બે સુત્ર છે ટૂન: ૨૩/૮૨ અને વમવી ૨/૩/૮૩
0 સત્ર સમ્બનધી આમ કેમ જેવા પ્રશ્નોનું નિવારણ:- ચૂાદિ સત્ર: ૪ બેનિટિ માં ચિંતા સવેરને ધાતુ નેધેલ છે ખરે ખર અહીં ખલના છે ધાતુ ચિત્તિળ વૅને છે અને તે પણ આત્મને પદી છે
ઉપરોકત મુવાઓ ઉપરાંત નીચેની બાબત નોંધપાત્ર છે.
0 સંદર્ભ સાહિત્ય:- ન્યાયે, લિંગાનુશાસનથી સિંગ નિર્ણય, પ્રસંગોચિત ઉણાદિ વગેરેની મૂળ સંદર્ભે
સહિત નેધ કરેલ છે.
0 મૂળવુરિાઃ- લધુ પ્રક્રિયાની મૂળ વૃત્તિ હેવાથી મૂળગ્રંથની આવશ્યકતા ન રહે 0 સાનિકા:- જરૂરી સાધનિકાને લીધે સંબંધિત સત્ર સંબંધે સ્પષ્ટ બને
0 પરિશિષ્ટ - કારાદિ અને સિદ્ધહેમ સૂત્ર ક્રમથી પ્રક્રિયા અને લઘુત્તિ બંનેના અભ્યાસીઓને યોગ્ય માર્ગદર્શન
મળે ધાતુ રૂપાવલી – તૈયાર રૂપે પૂરા પાડે છે
સંક્ષેપમાં આ અનુવાદ ગ્રંથ માત્ર પ્રક્રિયા ઉપરાંત વ્યાકરણ ના પાંચ અંગાને યથોચિત બંધ કરાવે છે જે અધ્યાપકને પણ ઉપયોગી થશે.
(8).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org