SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [ એક ભ્રામક માન્યતાનું નિરસન ] લધુપ્રક્રિયા એટલે માત્ર બે બુક નહીં કેટલાક વિદ્વાન પદસ્થ, શ્રાવક પંડિત વગેરે એ મત ધરાવે છે કે લઘુપ્રક્રિયાને અભ્યાસ હવે નિરર્થક છે. કેમકે લઘુપ્રક્રિયા માત્ર બે બુથી વિશેષ કંઈ નથી પણ હૈમ સંસ્કૃત પ્રવેશિક પ્રથમ અને મધ્યમાં કે માર્ગેપદેશિકા અને મદિરાઃ પ્રવેશિકા કરતાં હું ન લઘુપ્રક્રિયામાં નીચેની વિશેષતાઓ છે ૧ વહન પ્રક્રિયા, ચલું મન પ્રક્રિયા તથા નામધાતુ પ્રક્રિયાને બંધ થાય છે ૨ તદ્ધિત પ્રત્યયોની (મુખ્ય તથા અંતર્ગત કુલ ૩૯૦ જેટલા સૂત્રો દ્વારા) વ્યવસ્થિત વિભાગીકરણ સહિત ચર્ચા ૩ બસ જેટલા સૂત્રો દ્વારા કૃદન પ્રક્રિયાની ઝીણવટ ભરી છ વટ ૪ સૂત્રોના અંતર્ગત રહસ્યને પ્રગટ કરતી પરિભાષાનું સ્પષ્ટીકરણ ૫ ધાતુઓની અનુબ ધ સાથે રજૂઆત-દા. ત થન્ માં | અનુબંધ (૧૦) ગુરારિ ગણું સૂચવે છે, ધજૂ માં સ્ અનુબંધ (૪) દ્વિવાઢિ ગણું સૂચવે છે. ૬ ધાતુ પારાયણના ક્રમાનુસાર ઘાતુઓનું જ્ઞાન - જે ધાતુરત્નાકર આદિ જોવામાં તથા “ ધાતુ પાઠ ” તૈયાર કરવામાં મદદરૂપ બને છે. ૭ સિધ્ધહેમ શબ્દાનુશાસનના અભ્યાસ માટે સત્રોનુ એમ તાદાત્મય. ૮ બે બુમાં માત્ર ૮૦૦ જેટલા સત્રોને સમાવેશ થાય છે. ધુપ્રક્રિયામાં લગભગ ૧૭•• થી ૧૮૦• જેટલા સૂત્રો સમાયા છે. જેથી બુક કરતાં બમણાં સૂત્રોનું જ્ઞાન થાય છે. ૯ લગભગ પિણાત્રણ જેટલા ધાતુઓનું ઘાતુરત્નાકરના ભાગ માં થયેલ વિભાજન મુજબની પ્રક્રિયાઓ અનુસાર જ્ઞાન - સમજ ૧• સંસ્કૃત માધ્યમના પ્રયોગ દ્વારા સંસ્કૃત વાંચન ક્ષમતાની ખીલવણી. બે બુક એ “ગ્રામર – ટ્રાન્સલેશન મેથડ” અનુસાર તૈયાર થયેલ પુસ્તક છે. જે સંસ્કૃત ભાષાને વ્યવહારમાં પ્રજવાની પ્રાથમિક ભૂમિકા રૂપ છે. તેની અને પ્રક્રિયા વ્યાકરણની તુલનાજ અસ્થાને ગણાય વળી કેટલાંક માને છે કે લધુવૃત્તિ ” [સિદ્ધહેમ શબ્દાનુશાસન એટલે લધુવૃત્તિ-માત્ર એ ભ્રમ પ્રવતે છે.] જ ભણવી જોઈએ પ્રક્રિયા નહીં – મુર્ધન્ય વિદ્વાનને જ્ઞાત હશે જ કે લઘુત્તિ એ પૂર્ણગ્રન્થ નથી પણ પૂર્ણતા તરફ ગતિ કરાવતો ગ્રન્થ છે લઘુપ્રક્રિયાની જેમ લઘુરિ એ પણ માત્ર નિદર્શન પ્રસ્થ છે. એટલે જ આ અનુવાદ ગ્રન્થમાં બૃહદ્દવૃત્તિ, ન્યાયસંગ્રહ, લિંગાનુશાસન જેવા ગ્રન્થના અવતણે લીધાં છે. લઘુપ્રક્રિયા એટલે માત્ર બે બુટ માનીને લઘુવત્તિ તરફ અંગુલી નિર્દેશ કરતા વિદ્વાનોને એટલીજ વિજ્ઞપ્તિ કે જે સિદ્ધહેમનું સુવ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવું એજ એક માત્ર લક્ષ્ય હેય તે બૃહદવૃત્તિ ના સ્પષ્ટ જ્ઞાન અને સમજ વિના માત્ર વઘુવૃત્તિનું અપ્યાપન અથવા તે માત્ર લઘુરિાના અભ્યાસથી પૂર્ણ વ્યાકરણને બોધ થવાની માન્યતા એ પણ લઘુપ્રક્રિયા એટલે માત્ર બે બુક જેવોજ ભ્રમ છે એ વાત નિર્વિવાદ સ્વીકારવી રહી. - ખંભાતમાં પંડિતવર્ય છબીલદાસજી એ સાધુના દૃષ્ટાંત થકી કહેલું કે લઘુવૃત્તિ ભણ્યા બાદ એમ થાય કે ( મા મુદ્દે કુછ નહીં માતા )હવે મને વ્યાકરણમાં કાંઈ ખબર પડતી નથી તે માનવું તેઓ સિદ્ધહેમ શબ્દાનુશાસન વિશે કંઇક જાણતા થયા છે મુનિ દીપરત્ન સાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy