________________
૨૨
અભિનવ લઘુ પ્રક્રિયા
(૧૮) સર્વાધિનાં સ ૭/૪૧૨૧ * વૃત્તિ :– સામુદ્દિશ્ય ચામુwતે तत् कार्य सम्बन्ध वाचकादेव तच्छब्दाद् भवति । *वशूर शब्दातू पत्नीपित्रकाले एव श्वशूराद्यः इति इति य-प्रत्ययः, स्वशूर्य इति । श्वशुर इति कस्यचित् संज्ञायांतु इनव श्वाशुरिः ।
F -સર્વાધિ શબ્દને આશ્રાને જે કાર્ય કહેવાયું હોય તે કાર્ય સમ્બન્ધ વાચક શબ્દથી જ થાય છે. 3 ઉદાહરણ-સ્પષ્ટીકરણ-વિશેષાર્થ :– જે શબ્દ સગપણ સમ્બન્ધિ હોય (એટલે કે માતા -પિતા વગેરે). તેને અંગે જે કોઈ વિધાન સૂત્રમાં થયું હોય તે તેજ સમ્બન્ધને ધ્યાનમાં રાખી લગાડાય. દા.ત. શ્વશુર્થ. ધરુચ તિ શ્વર્ય (અજીરા ઇઃ ૬/૧/૯૧ થી )
પરંતુ શ્વશુર શબ્દ કોઇના નામ પે હોય અથાંત સગપણ સમય સુચક ન હોય તે ૬/૧/૯૧ ન લાગતાં ગત ૬/૧/૩૧ થી ૬ લાગી દ્વારિક શબ્દ બનશે.
* વૃજ્યW :-- ૫૬ સમ્બધિ વિધિ સન્ અર્થ (સંગત અથ) વાળો સમજ. જયાં સંગતતા (મિ) હોય ત્યાં તે વિધિ થાય એ પ્રમાણે અર્થ કર.
ક ઉદાહરણ સ્પષ્ટીકરણ-વિશેષાર્થ :– 0 સમર્થ :- એક પ્રકારને વિશિષ્ટ સમ્બન્ધ વાકયમાં એક બીજા પદોને પરસ્પર અન્વયની દૃષ્ટિએ સંબધ એટલે સમર્થ કહેવાય. 0 સામર્થ્ય :- સમર્થ અર્થમા સમ્બન્ધિ ૫ણું તે સામર્થ્ય. 0 ઘવિધિ - એક-બે કે વધારે પદની વિધિ.
સામર્થ્ય – પદની સંગતિ બે પ્રકારે છે. [૧]. વાકયમાં પરસ્પર પદની અપેક્ષાએ [૨]. સમાસમાં વપરાયેલા પદેને એકાથી ભાવ 0 પદવિધિ થવાના સ્થાને - (૧) સમાસ (૨) નામ ધાતુ (૩) કૃત પ્રત્યય (૪) તદ્ધિત (૫) ઉપપદ વિભક્તિ (૬) યુષ્યદક્ષ્મદા દેશ (૭) બુતવિધિ [૧]. સમાસ :- તેવદ્રત્તાવપુત્ર રતિ રેવદ્રત્તપુત્ર બનેમાં પદની સંગતતા છે માટે સમાસ થયે પણ ધનંदेवदत्तस्थ, पुत्र मैत्रस्य सेवामा देवदत्त पुत्र સમાસ ન થાય કેમ કે બંને પદ સંગત નથી. [૨]. નામધાતુ - પુત્રમુજીત – પુત્રીતિ (યન ૪/૩/૧૧રથી ન પ્રત્યય) પણ શ્યતિપુત્ર- તિ મુવમ્ તે તેમાં પ૬ વિધે થઈ શકે નહીં. [૩] કૃત પ્રત્યય :- ગુર્મ કરે fi તિ વુમવાર :(ા-તૃવ ૫/૧/૪૮ થી નz) પશ્યતિ ગુમ-વરાતિ ટમ્ - અહીં પદ વિધિ થશે નહીં.
[૩૭]
(૧૯) સમથ: વિધિ: ૭/૪/૧૨૨ * વૃત્તિ :– સસ્વી વિધિઃ સમુથ બ્રિ भवति, यत्र सामथ्ये तत्र भवतीत्यर्थः । तेन देवदत्तस्य पुत्रोण सह सम्बन्ध देवदत्त पुत्रयोः सामथ्र्यसद्भावेन समासात्मकः पदविधिर्भवति, धन देवदत्तस्य पुत्रो मैत्रस्येत्यत्र देवस्तस्य धनेन सह, मैत्रास्य च पुत्रोण सह सम्बन्धे सति तु देवदत्त पुत्रयाः सामा . भावेन न समासः ।
તપગચ્છના આચાર્ય દેવ આગામે દ્ધારક પૂ. આનંદસાગર સૂરીશ્વરજીના સમુદાયને ઉદાર દિલ ઉપાધ્યાય પૂ. ક્ષમાસાગરજીના પ્રશિષ્ય નિરાઈબર પૂયંન્યાસ સુશીલસાગરજી ગણિવર્યના શિષ્ય ગ્રેજયુએટ પ્રવચનકાર પૂ. મુનિરાજ શ્રી સુધર્મસાગરજીના શિષ્ય મુનિ દીપરત્નસાગરજી M.com: M. Ed) કરેલ સંજ્ઞા (પરિભાષા યુક્ત) પ્રકરણને ગુજરાતી અનુવાદ તથા સસંદર્ભ વિવરણ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org