SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 9 પરિભાષા - પ્રકરણ ૩ શાસ્ત્રકારે છાએ સંકેત વિશેષને જણાવે કે જે સંકેત સમગ્ર શાસને સ્પશે તેવા નિયમોએ કરીને યુકત હોય અને વિશેષ કરીને ઉપયોગી હોય તે “પરિભાષા કહેવાય, બીજા શબ્દોમાં કહીએ તો નિયમ ન હોય ત્યાં નિયમન કરનારી પરિભાષા છે. પરિભાષાએ લધુપ્રક્રિયાનું નવું પ્રકરણ નથી પણ સંસાપ્રકરણના ૧૮ માં યાત્ સૂત્ર અંતગત વૃત્તિના વિશેષાર્થ રૂપે જણાવાયેલ છે. તેમજ સિદ્ધહેમ વ્યાકરણના અધ્યાય: ૭ના પાદ: ૪માં આ સૂત્રો પ્રસ્તુત થયેલ છે. સુત્રની સ્પષ્ટ સમજ અને સંક્ષેપિત રહસ્યને જણાવનારી આ પરિભાષાનું યથાચિત જ્ઞાન સમગ્ર પ્રક્રિયામાં વિશેષ ઉપયોગી બનશે. જેઓશ્રી એ બાલ્યવયથી સંસ્કાર રેડી દીક્ષાને માર્ગે વાળ્યા તે ઉપકારી પિતા તારાબહેન કાંતિલાલ ઠક્કર કાંતિલાલ લક્ષ્મિચંદ ઠક્કર માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005135
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1986
Total Pages256
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy