________________
૧૦
ચૈત્યવંદનમાળા
મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણી જે, મહાપદ્યને સહસ્ત્રપત્ર, ગરિરાજ કહી જે...૨.... ઈત્યાદિક બહુ ભાંતિસું એ, નામ જપ નિરધાર, ધીરવિમલ કવિરાજને, શિષ્ય કહે સુખકાર૩
(૨૧) ચૈત્રી પુનમને દિને, જે ઈણ ગીરિ આવે, આઠ સત્તર બહુ ભેદશું, જે ભક્તિ રચાવે.......... આદીશ્વર અરિહંતની, તસ સઘલાં કર્મ, દૂર ટલે સંપદ મલે, ભાંજે ભવ ભમે..૨.... ઇહ ભવ પરભવ ભવે ભવે, અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ, જ્ઞાનવિમલ ગુણમણિ તણે, ત્રિભુવન તિલક સમાન...૩...
(૨૨) શત્રુંજય શિખરે ચઢી સ્વામિ, કઈયે હું અચિશું, રાયણ તરૂવર તલે પાય, આણંદ ચરચશું....૧ નહવણ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ, મંગલ દીપક જાતિ યુતિ, કરી દુરિત નિવારી શ...૨... ધન ધન તે દિન માહો એ, ગણીશ સફલ અવતાર નય કહે આદીશ્વર નમે, જિમ પામ જયકાર... ૩...
(૨૩) જેયણ શત પરિણામ એક, જે પહિલે આરે, બીજે આરે જેયણ જેહ, એશી વિસ્તારે...૧... તિમ ત્રીજે જેયણ સાઠ, ચેાથે પચાશ, પાંચમે આરે બાર સાર, વિસ્તાર છે જાસર. છઠાને અંતે હશે એ એક હસ્ત જસ માન, એહ અવસ્થિત છે સદા, તે પ્રણમે મુનિ દાન...૩...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org