________________
ચૈત્યવંદનમાળા
સાયકકેટિમિતિમુનિવર્યો, રાગિણી પ્રવિધાય ચ યત્ર, મુક્તિમગાદુવાસ તપસ્યાં, તે ગીરિરાજમહ પ્રણમામિ. ૪
(૧૭) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે૧... અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય, પૂર્વ નવાણુ અષભદેવ, જયાં ઠવિયા પ્રભુ પાય... ૨ સૂરજકુંડ સોહામણે, કવડ જક્ષ અભિરામ, નાભિરાયા કુલમંડણે, જિનવર કરૂં પ્રણામ...૩
સકલ સુહંકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ, સુર નરપતિ અસુર બેચર, નિકરે જે થણીએ....૧ સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણ ભંડાર, પુંડરીક ગણધર જબ, પામ્યા ભવપાર...૨...
ત્રી પુનમને દિને એ, કર્મ મમ કરી દૂર, તે તીરથ આરાધિયે, દાન સુયશ ભરપૂર...૩
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સાચે, આદીશ્વર જિનરાયને, જિહાં મહિમા જા...૧.... ઈમાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવલાસ, એ ગીરિ સેવાથી અધિક, હય લીલ વિલાસ ૨.... દુષ્કૃત સવિ દૂર હર એ, બહુ ભવ સંચિત જેહ, સકલ તીર્થ શિર સેહરે, દાન નમે ધરી નેહ૩.
(૨૦) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિક ગીરિ સાચે, વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જા...૧....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org