________________
રયવંદનમાળા
૧૨૫
તવ અચલ જે હંમેશ રહેતું, તેહ આસન ખળભળે, જિન જન્મ અવધિ નાણે જાણી, સકલ ઈદ્ર તિહાં મળે, પક વનમેં શીલાતલ પર, દેવદેવી મન હસે, અભિષેક કરતાં સુણે દેખે, મેરૂ મહિમા મન વસે... ૨ વિવિધ તીર્થોને દ્રહો ના, જલભર્યા કેડિ ઘડા, સાઠ લાખ ઉપર તેહમાં, અભિષેક કરે વિબુધ વડા, અનુદતા જે ભાવથી, તે શિવનગરમાં જઈ વસે, ધર્મરત્ન પસાય પામી, મેરૂ મહિમા મન બસે....?
દીક્ષા કલ્યાણક નું ચિત્યવંદન જિનરાજ દીક્ષા કાલ થાતા, અચલ આસન ખળભળે, લોકાંતિક નવ દેવ તિહાં, પ્રભુજી પાસે આવી મળે,
જ્યકાર કરતાં પ્રભુજીને, કર જોડી ઈમ વિનવે, જગત જીવ હિત કારણે, સંયમ ગૃહ ઇસ્યુ લવે....૧ ઈન્દ્ર થકી આજ્ઞા લહી, કુબેર જ ભક ને કહે, જિન માત તાતના નામના, સોનૈયા નવ તિહાં લહે, ષ, અતિશયવંત દાન દેતા, પ્રભુજીની સેવા કરે, મહાદાન જે અરિહંતન, પાવે તે ભવસાગર તરે.... ૨ નિજ હાથે સવિ શણગાર ત્યાગી, પંચમુષ્ટિ લોચ ને, છદ્મસ્થ કેરા જ્ઞાનની જે, પાલતા પ્રભુ ટેચ ને, મનઃ પર્યવ જ્ઞાન લહી પ્રભુ વિચરતા શુભ મને, દીક્ષા કલ્યાણક ધર્મ ગાતાં, રત્ન ત્રણ આવે કને...૩
કેવલજ્ઞાન કલ્યાણક નું ચૈત્યવંદન ઉપસર્ગ ને પરિષહ થાતા, દેવ ને મનુજ તણું તિર્યંચ કેરા જે વળી, દુરસહ ભેળા મળે ઘણું, સવિ તે સહી શુભ ભાવથી, જિન ઘાતિ કર્મ ચૂરો કરે, નિજ બાહ વીર્ય પરાકમે પ્રભુ જ્ઞાન કેવલને વરે...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org