________________
૧૧૦
ચૈત્યવક્રનમાળા
ઇચ્છા વિના પણ પ્રાણીએ, સંસારના સુખને લહે, સુવ્રત જિનને નિત્ય નમુ, જે ભૃગુકચ્છ પૂરે રહે ......... એક રાતમાં પણ સાઠ યેાજન, ચાલીયા ઉગારવા, યજ્ઞમાંહે હામ કરવા, જે લીધા છે મારવા, તે પૂર્વભવના મિત્ર કેરી, કરૂણા દિલમાં વર્ષે, સુત્રત જિનના નિત્ય નમુ', જે ભ ગુકચ્છ પૂરે રહે... .... ઘાડલા પણ દેવ થાતાં, કરે મંદિર જનતાણુ, અશ્વાવખાધ તીથ મહિમા, ગણી ગૌતમ કરે ઘણું, સુદ'ના ઉદ્ધાર કરતી, સમળી વિહાર કહે, સુવ્રત જનને નિત્ય નમુ, જે ભ ગુકચ્છ પૂરે રહે .........
(૨)
પાર...૧...
શ્રી જિનવર આરાધતાં, નાસેક વિકાર, પાપ સ...તાપ દૂર ટળે, ઉતારે ભવ વીતરાગ જગ સહુ કહે, યાગક્ષેમ કરનાર, એ અચરજ મુજને વડુ, વીલા અપર'પાર......... મુનિસુવ્રત કીજે કૃપા, તું શુના ભંડાર, કીર્ત્તિચ'દ્ર ઇમ વિનવે, તું તરીયા મુજ તા.....૩...
શ્રી ભાવિ જિન પદ્મનાભ સ્વામિનું ચૈત્યવંદન પ્રથમ જિનેશ્વર પદ્મનાભ, સમરૂ સુખકારી, ભાવિ જિનવર ભરહખિત્ત, મ ́ડન મણિધારા........ લાંછન વરણ સુદેહ માન, થિતિ આયુ પ્રમાણુ, પરમેશ્વર શ્રી વર્ધમાન, જિનરાજ
ઉત્તમ અમૃત ધર્મના એ, ભાવિ જિનવર ભેટીચે,
Jain Education International
સમાન...૨..,
વિરહ નિવારક જાણુ, કારણ સદા
For Private & Personal Use Only
કલ્યાણુ... ૩....
www.jainelibrary.org