SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનરચિંતામણિ તે અંગે થયેલ સ`શેાધન વ. વ. ખૂબ મહત્ત્વનું બની રહે છે. જૈન ધર્મ વિશ્વના એક અતિ પ્રાચીન ધર્મ છે. તે વેદો ઉપેક્ષા ન થઈ શકે. તે સ્પષ્ટ રીતે જૈન ધર્મની પ્રાચીનતાને બ્રાહ્મણ પ્રણાલિકાઓના શરૂઆતના તબક્કાનાં સમયે અથવા કરતાંય કેટલાય વર્ષો પહેલાના એક સ્વતંત્ર ધમ છે. જૈનતા તેથી પણ અગાઉના તબક્કામાં લઈ જાય છે. ધર્મની પ્રાચીનતા વિષે છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સંશાધના તેમ જ અનેક અભ્યાસપૂર્ણ લેખા અને નિબંધ દ્વારા આપણી સમક્ષ એક વાત હવે તા ખૂબ જ સ્પ અને છે કે જૈન દર્શન એ હિંદુ ધર્મના ફ્રાંટો નથી; પરંતુ તે એક અતિ પ્રાચીન મૌલિક સ્વતંત્ર દેન છે. જે ભારતમાં આર્યો આવ્યા તે પહેલા કેટલાક હજારો વર્ષ પહેલા પણ અસ્તિત્વ ધરાવતું હતું. જૈન દનની પ્રાચીનતા અંગેની કેટલીક રસપ્રદ વિગતા તેમ જ નિણૅયાત્મક ખાખતા આપણે નીચેના મુદ્દાઓ દ્વારા સક્ષપ્તમાં સમજીએ (૧) વર્તમાન જૈન તીર્થંકરાની ચાવીસીના, કે જે ભગવાર ઋષભદેવથી શરૂ થઈ કાળાનુક્રમ પ્રમાણે ભગવાન મહાવીર સુધી છે. ઐતિહાસિક દૃષ્ટિબિ’દુથી અભ્યાસ કરતાં જણાય છે કે જૈન દĆન ભગવાન મહાવીરના સમયથી નહી... પણ તે પહેલા ભગવાન પાર્શ્વનાથના સમયમાં પણ અસ્તિત્વ ધરાવતું હતું; ભગવાન પાર્શ્વનાથના સમયથી નહિ પણ તે પહેલા ભગવાન નેમિનાથના સમયમાં એટલે કે મહાભારત કાળમાં પણ અસ્તિત્વ ધરાવતું હતું. ભગવાન નેમિનાથથી જ નહિ પણ તે પ્રમાણે વીસમાં તીર્થંકર ભગવાન મુનિ સુવ્રત સ્વામી, અને ભગવાન અજીતનાથ તેમ જ ભગવાન ઋષભદેવનાં સમયે પણ જૈન દર્શનનુ અસ્તિત્વ હતું. (૫) જૈન ધર્મની પ્રાચીનતા વિષે એક નવા અને અર્થ સૂચક પ્રકાશ માહન-જો–ડેરા અને હરપ્પાની સસ્કૃતિની ઐતિહાસિક ઘટના દ્વારા પડે છે. માહન-જોડેરામાં ચેાગીઓ સિવાય બીજી ન હેાય એવી નગ્ન આકૃતિઓ શોધી કાઢવામાં આવી છે, અને નગ્નપણું એ જૈન શ્રમણેાનુ એક લક્ષણ છે. સિંધુ નદીની ખીણની તે સમયની સસ્કૃતિ અંગેનુ વિગતવાર વર્ણન કરતા પ્રાધ્યાપક રામપ્રસાદચંદ જણાવે છે કે,......સિધુ સંસ્કૃતિની એ દેવ પ્રતિમાએ કાર્યોંત્સગ આસનવાળી ( ઊભા રહેલા) દેવાની મુદ્રાએ જૈન તીથ કરાની જ હેાઈ શકે. કાર્યોત્સર્ગ આસન જૈન ધર્મની વિશિષ્ટતા છે. સિધુ નદીની ખીણમાં, એ અતિ પ્રાચીન યુગમાં, જૈન ધર્મના અસ્તિત્વસૂચક બીજા સબ્યા બંધ પૂરાવા મળે છે. આમ જૈન ધર્મનું મૂળ અનાય ધર્મની પ્રાચીનતા વિષે ઊંડુ સંશેાધન કરનાર નિષ્ણાત અથવા છેવટે પ્રાવૈશ્વિક આર્યો હાવાનું મનાય છે. જેન ડૉ. જે. પી. જૈન પેાતાના Jainism, the oldest liv ગણેing religion નામના પુસ્તકમાં કહે છે કે “ દ્રાવિડિયન પ્રજા,વૈદિક ધર્મના જન્મ થયા તે પહેલા ઘણાં લાંબા કરતાં પશુ પૂર્વે, જૈન ધર્મ પાળતી હતી.” આજ પ્રકારના સમય પૂર્વે અથવા આય સ`સ્કૃતિની શરૂઆત થઈ તેના મત ધરાવનાર નિષ્ણાત પડિત સર સન્મુખટ્ટ કહે છે કે, સૌથી પ્રાચીન છે, અને જ્યારે આર્યા ભારતમાં પ્રવેશ્યા “ ...જૈન ધર્મ ઘણું કરીને ભારતમાં પ્રવર્તમાન ધર્મોમાં અને પ’જાખમાં વૈદિક ધર્મની ઉત્ક્રાંતિ થઈ રહી હતી ત્યારે, એ ધર્મ (જૈન ધર્યું), પૂર બહારમાં ખીલી રહ્યો હતા.” (૨) જૈન દર્શનના સંદભ મહાભારત પૂર્વ છેક રામાયણના કાળ સુધી પણ લઈ જાય છે. યાગવશિષ્ટ રામાયણ, કે જેના કર્તા તરીકે કેટલાક રામચંદ્રજીને છે, તે ગ્રંથના જણાવ્યા પ્રમાણે, ‘રામને જિન જેવા થવાની લાલસા જાગેલી. ' રામચંદ્રજીના પિતા દશરથ રાજાએ શ્રમણેાની સેવા ભક્તિ કરેલી. આ શ્રમણે। ભૂષણની ટીકા પ્રમાણે જૈન ધર્મના સાધુએ હતા. આમ ભગવાન શ્રી રામચંદ્રજીના સમયમાં પણ જૈન ધર્મ વિદ્યમાન હતા અને જૈનાના વીસમાં તી...કર મુનિ સુવ્રત સ્વામી રામચંદ્રજીના સમકાલીન હતા. (૩) જૈન અને બ્રાહ્મણ પ્રણાલિકાઓમાં આવતી વસુ અને વેણુ રાજાની વાર્તાએનું મહત્ત્વ પણ આ અંગે નાંધવા જેવુ' છે. વસુની વાર્તા બન્ને પ્રણાલિકાઓમાં સરખી રીતે જ નિરૂપાયેલ છે. વેણુ રાજાની વાર્તા ખૂબ જ વિચિત્ર છે. શરૂઆતમાં તે હિંદુ હતા અને વેદોના ઉપાસક હતા. ત્યાર બાદ એક જૈન મુનિના ઉપદેશથી તેઓ જૈન દČન તરફ આકર્ષાયા અને તેએ જૈન સાધુ બન્યા. આમ થવાથી તેઓ હિ‘દુએ દ્વારા પાપી કહેવાયા. વેણુ રાજાની ધર્મ પરિવર્તનની આ વાત પદ્મ અને વામન પુરાણામાં આવે છે તેથી તેની Jain Education International પડેલા પ્રસ્થાપિત થયેલ જણાય છે. ડૉ. રાધાકૃષ્ણન પણુ એ (૪) જૈન ધમ સ્મૃતિએ અને ભાષ્યા પૂર્વે ઘણાં સમય સ્વીકારે છે કે ભાગવત્ પુરાણ, જૈન ધર્મના સ્થાપક તરીકે તીર્થંકરોના નામના ઉલ્લેખ કરે છે. ઋષભદેવ, અજિતનાથ ઋષભદેવ ભગવાન છે તે દૃષ્ટિબિંદુ સ્વીકારે છે. યજુર્વેદ ત્રણ અને અરિષ્ટનેમિ. નાભિના પુત્ર ઋષભ અને તેના પુત્ર ભરત તથા બાહુબલીના અનેક સંદર્ભો આપણને જૈન ધર્માંને છેક વૈદિક કાળ સુધી લઈ જાય છે. (૬) ઉપર જણાવેલ કેટલીક સ`શેાધનાત્મક નોંધા તેમ જ નિષ્ણાત પડિતાના નિરીક્ષણા ઉપરાંત સ્વસ્તિક, ત્રિક’ડ, ધર્મચક્ર, વૃક્ષ, સ્તૂપ, મકર, હાથી, ચંદ્ર, કમલ, સર્પ વ. વ. રહસ્યપૂર્ણ સત્તા અને તે સજ્ઞાઓવાળા નિયેાલીથીક ગુફાઓમાં મળેલ હારા વર્ષો પૂર્વેના પ્ર ઐતિહાસિક ચિત્રા શેાધી કાઢવામાં આવેલ છે. આ અતિ પ્રાચીન સમયમાં જૈન ધર્મની અસર સ્પષ્ટ જણાય છે. મે. જનરલ ફારલાંગ કહે છે કે “જૈન ધર્માંની શરૂઆત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy