SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ Jain Education International આરાધનાનાં પ્રચલિત શબ્દો ચૌવિહાર ઉપવાસ– પાણી-અનાજ કાઈ વસ્તુ લેવી નહિ. છઠ્ઠું ઉપવાસ– સતત બે ઉપવાસ પચ્ચકખાણ- પૂજ્ય સાધુ ભગવત પારો છત-નિયમનુ પાલન કરવા લીધેલ નિયમ. નવકારસિ- દય પછી બે ઘડીએ ક્યુ નબકાર ગણીને નવકારસાનું પચ્ચકખાણ પળાય છે. પ્રતિક્રમણુ– ગુણ-દોષ વિષે ચિત્તન કરવાની ક્રિયા અને પાપથી પાછા હઠવાની ક્રિયા. ઉપવાસ- કાઈપણ પ્રકારના આહાર- પાન વગર રહી આરાધના કરવી, તિવિહાર ઉપવાસ– પાણી લઈ શકાય. J પ્રદક્ષિા- ચતુતિ નિવારાય ચાર ભમતી, ગેાચરી– સાધુની આહાર પ્રાપ્તિની ક્રિયા. ( ગાય ચરે તે રીતે) બહેરાવવુ’- સાધુને આદર-પાણી આપા ( ચાય પ્રકારનાં દાન ) E.M અઠ્ઠમ ઉપવાસ– સતત ત્રણ ઉપવાસ. અટ્ટાઈ ઉપવાસ- આઠે દિવસ ઉપવાસ. માસ ખણુ એક મહિનાનાં ઉપવાસ, પૌષધ ઉપવાસ— ચાર પહેાર અથવા આઠે પહોર સાધુની જેમ રહેવાનુ : એકાસણું કરવાનું આખિલ– એક વખત રસકસ વગરનું પ્રમાણુ કરતા ઓછુ. ભાજન અને છ વિગના યા. સામાયિક- એકાંતમાં પદ્માસન કે કાર્યસમ મુદ્રામાં જિનેન્દ્ર ધ્યાન અને સમતાના દ્રાસ, નિસિવિંઃ- (૧) દેરાસરમાં પ્રવેશ વખતે (૨) ચૈત્યવદન (૩) ભાવપૂર્જામાં પ્રવેશ વખતે ભાલાના ાછે. For Private & Personal Use Only રજોહરણ- ( આઘો ) જીવ-દયા માટે પ્રમાનાથે રાખવામાં આવતું સાધન. દંડશન ઉપાશ્રયમાં ક્રિયાસ્થાનમાં ક્રિયા કર્યા પછી છવાની રક્ષાથે વપરાતા રજોહરણું.. જૈનરચિ'તામણિ www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy