________________
૧૪
Jain Education International
આરાધનાનાં પ્રચલિત શબ્દો
ચૌવિહાર ઉપવાસ– પાણી-અનાજ કાઈ વસ્તુ લેવી નહિ.
છઠ્ઠું ઉપવાસ– સતત બે ઉપવાસ
પચ્ચકખાણ- પૂજ્ય સાધુ ભગવત પારો છત-નિયમનુ પાલન કરવા લીધેલ નિયમ. નવકારસિ- દય પછી બે ઘડીએ ક્યુ નબકાર ગણીને નવકારસાનું પચ્ચકખાણ
પળાય છે.
પ્રતિક્રમણુ– ગુણ-દોષ વિષે ચિત્તન કરવાની ક્રિયા અને પાપથી પાછા હઠવાની ક્રિયા. ઉપવાસ- કાઈપણ પ્રકારના આહાર- પાન વગર રહી આરાધના કરવી,
તિવિહાર ઉપવાસ– પાણી લઈ શકાય.
J
પ્રદક્ષિા- ચતુતિ નિવારાય ચાર ભમતી,
ગેાચરી– સાધુની આહાર પ્રાપ્તિની ક્રિયા. ( ગાય ચરે તે રીતે)
બહેરાવવુ’- સાધુને આદર-પાણી આપા ( ચાય પ્રકારનાં દાન )
E.M
અઠ્ઠમ ઉપવાસ– સતત ત્રણ ઉપવાસ.
અટ્ટાઈ ઉપવાસ- આઠે દિવસ ઉપવાસ.
માસ ખણુ એક મહિનાનાં ઉપવાસ,
પૌષધ ઉપવાસ— ચાર પહેાર અથવા આઠે પહોર સાધુની જેમ રહેવાનુ : એકાસણું કરવાનું આખિલ– એક વખત રસકસ વગરનું પ્રમાણુ કરતા ઓછુ. ભાજન અને છ વિગના યા.
સામાયિક- એકાંતમાં પદ્માસન કે કાર્યસમ મુદ્રામાં જિનેન્દ્ર ધ્યાન અને સમતાના દ્રાસ, નિસિવિંઃ- (૧) દેરાસરમાં પ્રવેશ વખતે (૨) ચૈત્યવદન (૩) ભાવપૂર્જામાં પ્રવેશ વખતે ભાલાના ાછે.
For Private & Personal Use Only
રજોહરણ- ( આઘો ) જીવ-દયા માટે પ્રમાનાથે રાખવામાં આવતું સાધન. દંડશન ઉપાશ્રયમાં ક્રિયાસ્થાનમાં ક્રિયા કર્યા પછી છવાની રક્ષાથે વપરાતા રજોહરણું..
જૈનરચિ'તામણિ
www.jainelibrary.org