SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રત્ન ચિંતામણિ છે પર ન છા (१६) ॐ ह्री श्री अहं शांतिनाथाय नमः વિધિ : આનો વિધિસર જાપ રેજ કરવાથી ગ્રામાદિકને ઉપદ્રવ નાશ પામે છે તથા ગુરૂ ગ્રહની શાંતિ થાય છે. (१७) ॐ हूँी थ्री अहे कुंथुनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત થાય છે. (૨૮) ૩૪ ફૂ છે ગ મરનાથાય નમ: વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી સર્વત્ર વિજય થાય છે. (૨૨) » Êી ઘી ગર્દ મહિનાથાય નમ: વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી ચેરાદિકનો ભય નાશ પામે છે. (२०) ॐ ह्री श्री अई मुनिसुव्रतनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી શનિ ગ્રહની શાંતિ થાય છે. (૨૨) નમિનાથ નમ વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી સર્વ પ્રકારે સારૂ થાય છે. (૨૨) ૪ ઈંતે શ્રી મર્દ gિ નેમિનારાય નમઃ વિધિ : આને વિધિસર જાપ રોજ કરવાથી દક્ષિ વિગેરેને નાશ થાય છે. (२३) ॐ ह्री श्री अहं पार्श्वनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી ઇચ્છિત કાર્યથી સિદ્ધિ થાય છે. (૪) % ઘૂં ઘી અમદાવાદ નમઃ વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી ધન-સંપત્તિ આદિની પ્રાપ્તિ થાય છે. : Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy