________________
જૈન રત્ન ચિંતામણિ
છે
પર
ન
છા
(१६) ॐ ह्री श्री अहं शांतिनाथाय नमः વિધિ : આનો વિધિસર જાપ રેજ કરવાથી ગ્રામાદિકને
ઉપદ્રવ નાશ પામે છે તથા ગુરૂ ગ્રહની શાંતિ
થાય છે. (१७) ॐ हूँी थ्री अहे कुंथुनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી દુશ્મન ઉપર
વિજય પ્રાપ્ત થાય છે. (૨૮) ૩૪ ફૂ છે ગ મરનાથાય નમ: વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી સર્વત્ર
વિજય થાય છે. (૨૨) » Êી ઘી ગર્દ મહિનાથાય નમ: વિધિ : આની ૧ માળા રે જ ફેરવવાથી ચેરાદિકનો
ભય નાશ પામે છે. (२०) ॐ ह्री श्री अई मुनिसुव्रतनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી શનિ ગ્રહની
શાંતિ થાય છે. (૨૨) નમિનાથ નમ વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી સર્વ પ્રકારે
સારૂ થાય છે. (૨૨) ૪ ઈંતે શ્રી મર્દ gિ નેમિનારાય નમઃ વિધિ : આને વિધિસર જાપ રોજ કરવાથી દક્ષિ
વિગેરેને નાશ થાય છે. (२३) ॐ ह्री श्री अहं पार्श्वनाथाय नमः વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી ઇચ્છિત
કાર્યથી સિદ્ધિ થાય છે. (૪) % ઘૂં ઘી અમદાવાદ નમઃ વિધિ : આની ૧ માળા રોજ ફેરવવાથી ધન-સંપત્તિ
આદિની પ્રાપ્તિ થાય છે.
:
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org