SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૮ જેનરત્નચિંતામણિ માને છે. કેટલાંક શક્તિશાળી ભક્તોએ ઉપાલંભ- જૈન ધર્મ અને સ્તોત્ર : સ્તંત્ર પણ રહ્યાં છે. પરમાત્માનાં અનંત નામમાં સ્તુતિ અને સ્તોત્ર” તે પણ તેમનાં નામે ગણાવ્યા જૈનધર્માનુયાયીઓમાં સ્તોત્રોની રચના અનેક રૂપમાં છે. તેથી સહસ્ત્રનામાદિ અને નામકીન પણ થઈ છે. મુનિરાજોએ પોતાની સાધુજીવનની સાર્થકતા અને સ્તોત્રના એક પ્રકાર મનાય છે. તંત્રશાસ્ત્રોમાં મંત્રના વિઘાની ઉત્તમ ઉપયોગ સ્તોત્રરચનામાં જ માન્યા છે, એમ જે પ્રકારે ગણાવ્યા છે, તેમાં સ્તોત્ર – મંત્ર”નો કહેવાય તો પણ અત્યુક્તિ ન ગણાય. તેથી જ – જૈનઆ શારતિય માં સ્તોત્રસમુચ્ચય, સ્તોત્રસહ, પ્રકરણરત્નાકર અને ચતુ વિંશતિકા વગેરે પ્રકાશિત અને કેટલાય અપ્રકાશિત ગ્રંથને જોતાં તેમાં આલંકારિક સ્તુતિઓ, ચિત્રબંધમયદ્વિસહસ્તાક્ષર મંત્રાઃ ખડશઃ શતદ્ધા કૃતાઃ સ્તુતિઓ, મંત્ર, યંત્ર, તંત્ર, યોગ, ભેષજ, આભાણુક - ગર્ભ જ્ઞાતવ્યાઃ સ્તોત્રપા માત્રા એતે યથા સ્થિતઃ ૧૬ સ્તુતિઓ તથા વિવિધ ભાષાત્મક સ્તુતિએ મળી આવે છે. અન્ય સમ્પ્રદાયો કરતાં આ રસ્તુતિઓમાં કેટલીક વિશેષતાઓ આ સ્તોત્રો ત્યારે અષ્ટક વગેરે સંખ્યાના આધારે, પણ જોવા મળે છે. તેમાં સૌથી વધારે વિશ હોય છે, અકારા વર્ષોના આધારે, છંદ, ઉત્સવ, ધર્મ, અનુગ્રહે, “શંગારનો અભાવ” તેમ જ હિંસાને લગતાં વર્ણન પણ નિગ્રહ, વિનય, કાળ, ક્રિયા અને નિશ્ચિત વિષયના આધારે તેમાં હોતાં નથી. એટલે યથાર્થ માં સ્તુતિનાં લક્ષગાને અનુરચાવા લાગ્યાં. ત્યારે તો તેમના પ્રકારોની સંખ્યા અગણિત સરતાં સ્તોત્રોનું અહીં પ્રાધાન્ય છે અને કાવ્ય રચનાના થઈ ગઈ. જેટલા પ્રકાર હોઈ શકે છે, તે બધા અહીં સ્તોત્રોમાં સહેજે મળી જાય છે – તે ખાસ ગૌરવની બીના છે. મહાપ્રભાવિક સ્તોત્રો : ભક્તામર સ્તોત્ર: દઢ નિષ્ઠા, અનન્ય શ્રદ્ધા અને અડગ વિશ્વાસના આધારે સ્તતવ્યના ગુણોની અનુભૂતિ કરતો આરાધક તે ગુણોને આવાં સ્તોત્રમાં આચાર્ય શ્રીમાનતંગસૂરિ રચિત પોતાના અંતરંગમાં વિકસાવવા માટે પ્રયત્ન કરે છે. તે ભક્તામર – સ્તોત્ર એક અનેરી ભાત પાડે છે. તે આચાર્ય. ગુણાનું નિરંતર પણ કરેલું મનન એ જ મગ્ન બની જાય છે. શ્રીની કાવ્ય-કલાનું', ભક્તિ – ભાવનાનું, રચના-સૌષ્ઠવનું સ્તોત્ર સાહિત્યમાં આવાં ઘણાં સ્તોત્રો છે, કે જે આજે અને મહાકાભાવિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તો છે જ, તેની મન્નમય મનાય છે. એટલે આવાં સ્તોત્રોની મંત્રમયતા હાઈ સાથે જ તે આશ્ચર્યપૂર્ણ ગુણોનું નિધાન પણ છે. શકે કે કેમ? તે સંબંધમાં વિચાર કરીએ તો જણાય છે, , કે – મંત્ર અને સ્તોત્ર એ બંને જુદા – નિયમો પર આશ્રિત * છે. મંત્રમાં વર્ષો અને પદોની આનુપૂવી નિયત હોય છે. પરમશાસન પ્રભાવક શ્રીમાનતુંગસૂરિએ “ભક્તામર – સ્તેત્રોમાં આનુપૂવીનો ખાસ પ્રતિબંધ રહેતો નથી અને સ્તોત્ર”ની રચના કરીને ૪૪ લોખંડની સાંકળે તથા બેડીતેમાં એક જ આશયને ભિન્ન-ભિન્ન પદે વડે વ્યક્ત કરી એમાંથી મુક્તિ મેળવી હતી. અને જિનશાસનનો જયજયકાર શકાય છે. એટલે મંત્ર અને સ્તોત્રમાં આ આધારભૂત વિષમ્ય કર્યો હતો, આ વાત સર્વપ્રસિદ્ધ છે. તેથી જ આલેચક છે. પરંતુ અહીં એમ પણ પ્રશ્ન કરી શકાય છે, કે – જે આ સ્તરને સ્પર્ધાજન્ય રચના માને છે તથા કેટલાક સમાસ્તોત્રમાં આનુપૂવીનું પાલન થાય તો તે મંત્ર થઈ શકે કે લોકો આ વાતને માત્ર પ્રભાવ વધારનારી કહે છે. તેમાં કેમ? એનાં ઉત્તરમાં આપણે એમ જ કહી શકીએ કે – સત્ય શું છે? તે તો સર્વજ્ઞ પરમામાં જાણે. પગ તે સંબંધી નાસ્તિ મંત્રમનક્ષમ – અક્ષર વગરને કઈ મંત્ર નથી, વિચારણામાં એટલું કહી શકાય છે કે – કોઈ પણ સ્તુતિકારનો એટલે જે અક્ષર વગરના કોઈ મન્ન નથી, એટલે જે અક્ષર કે સ્તુતિ માટે થતી પ્રવૃત્તિ અને તેનાથી થતાં લાભ વિષે વર્ષો છે, તે બધા મંત્રરૂપ જ છે. તાત્રોમાં સાધક પોતાની શ્રી સમન્તભદ્રાચાર્યના “સ્વયંભૂ-સ્તોત્રમાં જણાવ્યા મુજબ પ્રબુદ્ધ ચેતનાનું આધાન પણ કરી છે અને તેથી જ તેની ભાવના હોય છે. તેમણે કહ્યું છે, કે - પ્રબળ તપશ્ચર્યાના પારણામે તે સ્નાત્ર મંત્રરૂપ થઈ જાય છે. સ્તુતિઃ સ્તોતઃ ધોઃ કુશલ પરિણામય સ તથા, પૂર્વાચાર્યો વડે અનન્યભાવે કરાયેલી રતૃતિઓ આ રીતે ભવન્મ વ સ્તુત્યઃ ફલમપ તતસ્તસ્ય ચ સતા મહાપ્રાભાવિક બને છે અને તેના પાઠ કરતાં આજે પણ કિમેવ સ્વાધીન્યાજજતિ સુલભે શ્રેયસ, આપણે સુખપ્રાપ્તિ અને દુઃખ-નવારણ માં સફળ બનીએ તુયાન્ન ત્યાં વિદ્વાન્ સતતમભપૂજ્ય નમજનમ્ છીએ. દરેક ધર્મ કે સંપ્રદાયમાં આવા સ્તોત્રો છે અને - ૧૧૬ છે. તેઓનો નિત્યપાઠ ઉપાસકો કરે છે, તે સર્વવિદિત છે. અર્થાતુ રતિ એ તેનું ફળ ન હોવા છતાં રસ્તુતિ કરનાર Jain Education Intemational tior Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy