SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૮૩૭ હા, એ જમાનાની કલારીતિ જેમ આ કવિય ટીપ-કથનાદિની જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપગ, આત્મા એ જ હાથી, કે અત્યુક્તિની મર્યાદાથી પર પણ નથી. સસલે તે કર્મચેતન, મેહગ્રસ્ત ન થવાય ત્યાં વિના દીવે “વિહરમાનજિનવીશીનાં ૨૦ પદમાં સ્તવન વચ્ચે જુઓ, અજવાળું, નિગોદ એ જ કીડી આદિ સ્પષ્ટતા મધ્યકાલીન કવિ કરે જ. એવી મોટી અપીલ હતી. આજે ય એવી વ્યાપક કેવી સરસ રહસ્યકણી ગુંથાઈ આવી છે. “મેટાન્નાહના અંતરો રે, ગિરૂઆં નવિ દાખંત.” ટકોર છે અહીં સીમંધર સર્ષ લાપાઈ 5 સમૂહ લપાઈ હશે જ? આ “હરિયાલી” રચના. જિનેશ્વરને સંબંધીને કે, ગરવાં હોય તે નાના-મોટાનો આવી વિશિષ્ટ નહિ, પરંતુ “જસવિલાસ પદસંગ્રહની ભેદ કદી રાખે નહીં! દૃષ્ટાંત મૂકી કહે છે કે ભુજંગને ભય એક ઊર્મિરંગી સારી કૃતિ તે નેમિ-રાજુલનાં ૭ ગીતાની શેનો, જો વનમાં મોર છે તો! એથી જ દૃઢ વિશ્વાસ કવિને કલગી. નેમપ્રભુને વિવાહ માટે મનાવતી, હોરી રમતી અભિપ્રેત છે કે, પ્રભુ છે ત્યાં કર્મબળ શાનું નભે ? પિતાના નારીઓ સમજાવે છે, “પરની બિન પુરુષ ઉલંઠ.” રાજુલની “સાહિબ સુજાણ’– ઈશને કવિ આ વિશ્વાસે જ કહે છે કે, પ્રેમપીડા લાગણીના ઘેરા રંગે વ્યક્ત થઈ છે : મુખ દેખી ટીલું કરે તે પ્રમાણ નથી; સાહિબ સુજાણ તે એ, “નિઃસ્નેહી મ્યું નહ જે કીધું રે, જે સહુને મુજરો માને! આવી હકચીમકી આકર્ષક અવશ્ય. ઊંધ વેચી ઊજાગર લીધે રે.” અથવા ‘વિશિષ્ટ જિનસ્તવનો”, “સામાજિન સ્તવન”, “નેમ “કેકિલ બેલઈ ટાઢું મીઠું રે, રાજુલનાં ગીતો”, “આધ્યાત્મિક પદો”, “હરિયાલી” વગેરે મુખ મનિ તો લાગઈ અંગીઠું રે, વાચક યશોવિજયજીના “જશ વિલાસ” પદસંગ્રહમાં સંગૃહીત વિરલ જગાવી વિરહિણી બાલી રે, થયાં છે. જાતે તારક કહેવાય, પણ તરે તે કેવળ પિતે જ; તે પાપઈ તે થઈ કાલી રે.” કહેવાય દીનદયાળ, કિન્તુ શિવમાં એકલપંડ-પોતે જ ભળે વિશિષ્ટ સ્તવનમાં આવો પ્રભુને ઉપાલંભ આપીને કવિ હશે મેઘ કાળે થયો તે ચાતકને ખીજવવાથી – એ જ પ્રમત્તતાની ઊલ, એકાગ્રતાનો ઓરસીઓ, શ્રદ્ધાનું ચંદન તર્ક – તરંગની ઢબે અહીં કોયલ કાળી થઈ તે બતાવાયાનું વગેરે રૂપકાજના પણ કરે છે. આવાં ૩૯ પદો વિશિષ્ટ યાદ આવવાનું. ગુછે છે. સામાન્ય સ્તવને” ૯ છે. એમાંયે કર્મરૂપી સજન્ઝા એ જ સ્વાધ્યાય. એનાં પદો છે. આનંદઘન ભુજંગથી છૂટવા વિરતિમયૂરીની પ્રાર્થના છે. દૂરના સુરતરુ સ્તુતિની અષ્ટપદી યા “સાધુવંદના” જેવી કૃતિઓ પણ એમાં કરતાં છાંય દેતો લીમડો વધુ કામ હોવાની વાસ્તવિક દૃષ્ટિ છે. “પાંચ ગણધરના પાંચ ભાસ” એ આ વિભાગની છે. અને જેહમાંહિ તુજ દર્શન મિ પામિઉં, તે સુંદર રચનામાં “થે પણ ચંદન ભલું, સૂ કીજઈ બીજ કલિકાલ” –એવી, વળાં નરસિંહાદિની અર્થાત્ આ દેશની કાષ્ઠને ભાર કે?” શે દૃષ્ટાંત બંધ છે. જૈનષ્ટિએ ૧૮ સંસ્કૃતિની રગમાં હોય છે તે શ્રદ્ધા યે દુહરાઈ છે. આધ્યાત્મિક પાપે વર્ણવતી સઝાય બેધકકૃતિ છે. શ્રી પ્રતિક્રમણ હેતુપદ ૩પ છે. એમાં જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિને મર્મ કથાય છે. ગભિત સઝાયમાં કવિ કહે છે : એમાંના પંચ મહાવ્રત જહાજના પદમાં શીલસુકાન, ક્ષમા લંગર, સંતોષનો “સહડ” એવી રૂપક ગૂંથણી યે ખરી. “વચન-કાયા તે તે બાંધીએ. સાચે જૈન, સજજન, સાચે ધર્મ, આદિ વિશેનાં બોધક મન નવિ બાંયે જાય, હે મિત્ત! પદે પણ છે. જાતે જ ભૂલ કરવી, ને દોષ દેવે કર્મને! મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, મનની ન હોય સ્થિરતા, ત્યાં યોગે શેનો! ખાલી જ સ્મ કિરિયા નિફલ જાય, હે મિત્ત !” મુંડન–જટાથી શું મળે? આવી તત્ત્વદૃષ્ટિ પણ એમાં છે. આરંભની બે પંક્તિની અસરે અર્વાચીન પ્રહૂલાદ પારેખ આવા આધ્યાત્મિક પદોનું વિશિષ્ટ અંગ છે. હરિયાલી.” જેવા કવિના કોઈ રચના યાદ આવે, પરંતુ પછીની બે આ “હરિયાલી ”માં આરંભથી જ ગૂઢ અવળવાણીની રંગત પંક્તિઓમાં મધ્યકાલીન કાવ્ય-ઘાટ-ઘાટી પરખાઈ રહેવાની. છેળ ઊછળતી જણાય છે ? સૂરતમાં રચાયેલી આ સક્ઝાયમાં રૂપક-ગર્ભ ટૂંકાં દૃષ્ટાન્ત કથાનકો યે છે. “બીજો પણ દૃષ્ટાન્ત છે રે’–સમી ગદ્યાળવી કહિ પંડિત! કોણ એનારી ? વીસ વરસની અવધ વિચારી; લખાવટ, કંઈક વધુ પ્રમાણમાં પથરાએલી કથાત્મકતા અને દાય પિતાએ એહ નિપાઈ સંઘ ચતુર્વિધ મન આઈ. વ્યાખ્યા-વિવરણનાં વિદનો ખૂચે આજે. ત્યારે એવું બધું કીડીએ એક હાથી જા, હાથી સાતમો સસલો ધાયે; કવિતાની જમાવટમાં હસે સ્વીકારાતું; કાવ્યોમાં ચે. વિણ દીવે અજવાળું થાય, કીડીના દરમાંહિ કુંજર જાયે.” “ચડયા-પડવાની સજઝાય’ ૪૧ કડીની છે. જેમાં બોધ છે : માત્ર ૨૮ પંક્તિઓની આ પદ્ધતિમાં સમયા-અવળ- “થોડે પણ જિહાં ગુ . દેખી જે, તિહાં અતિહિં ગહવાણીનાં પ્રતીકોની ઓથે સંતાએલ અર્થ બધ-વિચાર- ગહી રે.”-વાત તે દરેક જમાને સંભળાતી, સમજાતી; ભાવાર્થ સ્પષ્ટ પણ કરાય છે. સ્ત્રી તે ચેતના, એ પિતા તે પરંતુ કદાચ આજે કંઈક વધુ ભુલાતી કહીશું ? ૧૯ કડીની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy