SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ રાવ સંપ્રહગ્રંથ (૩૫ કૃતિઓ આપે છે. અને ગુજરાતી ઉપરાંત મારવાડી, હિન્દી, નિરસન કરીને સ્વત્વની પ્રતિષ્ઠા વધુ અસરકારકરૂપે વહાણની પ્રાકૃત, સંસ્કૃતમાંયે તે છે. “જસવિજય”માનું આ કવિ- ઉક્તિઓ દ્વારા રજૂ કરાઈ છે. ગંગા વગેરેને કારણે પોતે વશિષ્ટય મધ્યકાલીન અખો - આનંદધન – દયારામ આદિની “તીરથસાર” છે, પોતાનું નીર લઈને ઘનઘટા એ જળ યાદ આપનારું, એમના સ્વહસ્તે લખાઈ હોય એવી પ્રતોની વરસાવે છે. તેથી જ સર્વનું કલ્યાણ છે; પિતાને સંબંધ સંખ્યા સારી એય નેંધપાત્ર બાબત છે. એમને “બીજા લક્ષી વહાણને “તાહરું તો કુળ કાષ્ઠનું' એમ સંભળાવે હેમચંદ્ર', “લઘુ હરિભદ્ર” યા જેનોમાં “શંકરાચાર્ય' તરીકે છે–સમુદ્ર પોતાની દલીલે, પોતે સંતુષ્ટ, વહાણ તો “ભમ્યા વધાવાયા. એવી એમની શાસ્ત્ર પકડ, તવસૂઝ, વિદ્વતા અને કરતું..લેભી” છે; અરે વહાણજન્મ જ પિતાકારણે ધર્મજ્ઞતા, જૈન-જૈનેતર ગ્રંથનું દોહન, સમનવય પ્રત્યેનું લક્ષ, સંભવિત છે; પોતાના પુત્ર કેણુ? ચંદ્ર; એવું બધુંયે મૂલગામી તો યે સમભાવયુક્ત અભિગમ, વ્યાપક વર્ગને સમુદ્ર કહે છે. વહાણ એના જવાબમાં દરેક દલીલ રજૂ પહોંચતી નિરૂપણશક્તિ કે નિભક તાટધ્ધ યશોવિજયજીને થતાં જ તેનું નીરસન કરે છે. કહે છે કે, અમે “હલુઆ આપણું સાહિત્યવિદ્યાક્ષેત્રના એક સન્માનનીય અગ્રણી ઠેરવે ભલે, તે યે બહુજનને અમે તારીયે યા પાર ઉતારીએ એમ છે. પં. સુખલાલજી તો સ્પષ્ટ નેંધે છે કે – જૈન છીએ. માટે તે ઊકરડો યે હોય છે જ ને ! પણ કામનો જેનેતર સમાજમાં ચવિજયજી જેવા વિશિષ્ટ વિદ્વાન તે છે, નાનો એ હીરો. રત્નો આપતાં “બેસે છે મુખએમના ધ્યાનમાં આવ્યા નથી અને કહે છે કે આ કથનમાં ડામાં” વળી રો હોય તળિયે, ને ઉપર હોય તૃણ, એવું અતિશયતા નથી. શ્રી દલસુખભાઈ માલવણિયાના મતે ય તેઓ તે છે સમુદ્ર અજ્ઞાન ! જળ એવું જ કે તરસ્યાં જ જૈનદર્શન વિશે અંતિમ પ્રમાણરૂપ” છે. કવિ લેખે સ્તવન- દૂર ભાગે ! ગંગા વગેરેનું માધુર્ય પણ એમાં ગૂમ થઈ સજઝાયનાં ટૂંકા ગેય પદાથી માંડી સંવાદ-રાસ સ્વરૂપે દઈ જાય ! હજારો નકીઓએ પણ સમુદ્રની ભૂખ ભાંગી? પુત્ર, રચનાઓ તેઓ આપે છે. તેમાં કલમ – મિજાજ કવિનાં, ચંદ્ર, તેય દૂર જ રહ્યો, પાછા કુલકલંક લઈને ! ને કુળ ? એવું વરતાય એવી પંક્તિઓ તો અવશ્ય, કિન્તુ સમગ્રપણે કુળની વાત તો, “જે નિજગુણે જગ ઉજજવલ કરિયે, તે જોતાં પણ બોધ – ચિંતનનેય ભાવ-ક૯૫નાદિથી ઝળકાવતું કુલ મદનું સ્યુ કાજ રે ?” સમી ઊંડે પૂગે એવી ઉક્તિયે એમનું કવિકર્મ સળંગ દેખાય. “ન્યાયાચાર્ય” કે “તાર્કિક કવિએ વહાણુમુખે કહાવી છે. કવિ પછી વર્ણન કરે છે – શિરોમણિ'માંનો “કવિ” છૂપ કેમ રહે? “એ હવે વયણે રે, હવે કે ઈ ચડવો, કવિ યશોવિજયજીનાં સ્તવન – સઝાય – સંવાદાદિનાં સાયર પામ્યા રે #ભ; કાવ્ય શ્રી ભદ્રંકરવિજય સંપાદિત “ગુર્જરસાહિત્ય સંગ્રહ પવન ઝોલે રે જલ ભરી ઊછલી, ના બે ભાગમાં મળે છે. પ્રા. ડો. રમણલાલ ચી. શાહે લાગે અંબર મોભ.” એમના “જિંબૂસ્વામી રાસ’ની અધિકૃત વાચના પણ સુલભ ચિત્રશુબળ કેવું સહજપણે આકર્ષક પણ નીવડે છે તે કરી આપી છે. ડો. શાહે આમુખમાં સમગ્ર અભ્યાસ પણ આપ્યો છે. એમના “ દ્રવ્યગુણપર્યાયસસ ” “(ઈ. ૧૬૫૨)ને જણાશે જ. એ જ રીતે ચિત્ર ઘૂંટાય છે. સંસ્કૃત અનુવાદ થયો છે. તો અન્ય કવિરચિત “શ્રીપાલરાસ” “નાંગર ત્રોડી રે દૂરિ નાંખીએ, ફૂલતણાં જિમ બિંટ; એમણે પૂરો કરી આપ્યો છે. એમના વિપુલ સાહિત્યમાંથી ગગનિ ઉલાળી રે હરિ ઈ માંજરી, મોડિ મંડપ મીટિ” કેટલુંક ગુજરાતી ભાષામાંનું એમનું અર્પણ અહીં શ્રી નવખંડ જિjદ” કૃપાથી નાવ સામરવું થઈ વિચારીશું. સાગ૨પટ ઉપર પુનઃ આવે છે. કાવે આલેખન કરે છે; “વાચક જશવજય” બાધ – કાવ્યકલાનો સુમેળ કઈ રીતે સાધી શકે છે એ એમની ઈ. ૧૯૬૧ની “સમુદ્ર-વહાણ એકલિ સાયરતણી હો, દૂજી જનરંગ રેલી, સંવાદ” નામે સંવાદ કૃતિમાં પ્રતીતાય છે. શીખ છે, “મત ત્રીજી પવનની પ્રેરણા હો, વાહણ ચલે નિજ ગેલી.” કરો કોઈ ગુમાન ”ની. ગુમાન કરતો સમુદ્ર, એ ગુમાનને ઉ. યશવિજયની કવિકલમ સમુદ્રપ્રકોપનું અને વહાણના ઓગાળતું વહાણ, એ વરચે સંવાદ, એવી રજૂઆત-જના નવપ્રસ્થાને સમૃદ્ધ થતી વસતિનું જીવંત ચિત્રણ કરે છે. છે. “ ઉપદેશ” તો “ભલો” જ “ર ” છે “ જશવિજય' સમૃદ્ધિ એ હાય પ્રભુપ્રીત્યર્થ, પુરુષાર્થ પણ એવો જ હોય, કવિચિંતકે; પરંતુ વિવાદચાતુર્ય, ચિત્રણાબળ, અનુપ્રાસાદિની તે જ પમાય છે મોટાઈ, – એ વાત કવિ સમાયને યાદ યોજના કે જીવનદૃષ્ટિની કલંચિત રજુઆત, અહીં સારી આપે છે. તર્કબળ, વ્યંગની હળવી ૨, વર્ણનદીપ્ત, શક્તિ દાખવે છે. વિવાદગારે સુરુચિને કઠે એવું અહીં વાર્તાલાપી છટા, પ્રેરક આશયની વિશદ રજૂઆત, સંવાદ કેટલુક ખરું, પણ સમય કૃતિ-૨ચના એવી પર જઈને મઢાઈ આ રચના એ લક્ષણે કાવ્યરૂપ ધારણ કરે છે. મધ્યકવિત્વ-ચિંતનની મનોરમ મિલાવટે દીપે જ છે. સ્વગૌરવની કાલીન સંવાદ કાવ્યમાં આ રચના વિશિષ્ટ. આ કૃતિ રચાઈ સમુદ્રની દલીલ કુશળતાથી રજૂ કરાઈ છે. તે એનું છે ઘોઘા મુકામે. “હીરો ઘોઘે જઈ આવ્યો”ની વાત ભુલાવે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy