SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકર પચ્ચીશી (રહસ્ય અને ભાષાંતરયુક્ત) અનાદિકાળથી આત્માએ સંસારસાગરમાં ઝોલાં ખાતા રહ્યાં છે. તેને કેાઈ તારનાર મળી જાય તા જરૂર મુક્તિ કિનારે પહેાંચી શકે છે. ચૌદમી સદીમાં આચાર્ય શ્રી રત્નાકરસૂરિજી મ.એ રત્નાકર પચ્ચીશીની અદ્ભુત રચના કરી છે. તે સસ્કૃતમાં છે. અને તેની ઉપરથી મારા પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના મં શ્રી શામજીભાઈ હેમચંદ દેસાઈએ ગુજરાતીમાં રત્નાકર પચ્ચીશી કાવ્યમય રીતે સ્તુતિમાં રચના તૈયાર કરી છે. એ કૃતિને જીવંત સ્વરૂપ આપવા ફરી અત્રે રજૂ થાય છે. (૧) મ'ગલાચરણ-ઉપજાતિ. શ્રેય: શ્રિયાં મંગલકેલિસદ્મ, નરેન્દ્રદેવે દ્રનતાંઘ્રિપદ્મ સજ્ઞ સર્વાતિશયપ્રધાન, ચિર' જય જ્ઞાનકલાનિધાન ।। ૧ ।। હરિગીત. પ્રભુ, મદિર છે, મુક્તિતણી માંગલ્યક્રિડાના ને ઇંદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ; સર્વાંગ છે! સ્વામી વળી શિદ્વાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવ તું ભંડાર જ્ઞાનકળા તણા. અર્થ :- મેાક્ષરૂપી લમીના મંગળમય આનંદનાગૃહ, નરના ઈંદ્ર-રાજાઓએ તથા દેવતાઓના, ઇંદ્રોએ નમન કર્યું. છે; જેના ચરણકમળમાં એવા સ અતિશયે કરીને મુખ્ય અને જ્ઞાનરૂપી કળાના, ભંડાર એવા હે સર્વજ્ઞ પ્રભુ! આપ ચિરકાળ જયવતા વર્તા સપાદક : શ્રી પ. પૂ. મુનિરાજશ્રી દાનવિજયજી મહારાજશ્રી (૨) અભિધેય સૂચન જગત્રયાધાર કૃપાવતાર, દુર્વારસ સાર વિકાર વૈદ્ય । શ્રી વીતરાગ ત્યાય મુગ્ધભાવા દ્વિજ પ્રભાવિજ્ઞપયાર્ડમ કિચિત્ ॥ ૨ ॥ Jain Education International ત્રણ જગતના આધાર ન અવતાર હે કરુણાતણા, વળી વૈદ્ય હૈ દુર્વાર આ સંસારનાં દુ:ખા તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ, જાણું છતાં પણુ કહી અને આ હૃદય હું ખાલી કરુ.. અર્થ :- ત્રણ જગતના આધાર, કૃપાના અવતાર. અત્યંત દુઃખથી છૂટે તેવા સ'સારના વિકારોને મટાડવામાં વૈદ્ય સમાન, વીતરાગ, બધું જાણવાવાળા એવા હે પ્રભુ! હું તમારી પાસે બહુ જ મુગ્ધ ભાવથી – ભાળપણાથી કાંઈક વિનતિ કરું છું. (૩) બાળક જેવા નિખાલસપણાથી વિનંતિ ક' ખાલલીલા કકલતા ન ખાલઃ પિત્રા: પુરા જપતિ નિર્વિકલ્પઃ । તથા યથાર્થ કથયામિ નાથ, નિજાશય‘ સાનુશયસ્તવાગે ।। ૩ ।। શું ખાળક માબાપ પાસે બાળ કીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શુ' નવ ઉચ્ચરે તેમ જ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી, જેવુ. બન્યું તેવું કહું તેમાં કશુ ખાટુ નથી. અર્થ : બાળક્રીડામાં આનંદ પામનાર બાળક પેાતાના માબાપ પાસે કાઈ પણ જાતની શકા રાખ્યા સિવાય (જે મનમાં આવે તે) શું નથી ખેાલતા ? તેવી જ રીતે હે નાથ! મારા આશય, મારું નિવેદન પશ્ચાત્તાપપૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહીશ. (૪) દાન, શિયળ, તપ, અને ભાવના વિનાનું વ્ય ભવભ્રમણ દત્ત' ન દાન પશિલિત` ચ, ન શાલિશીલ ન તપેાભિતપ્ત । શુભેા ન ભાવાઽષ્યભવભવેઽસ્મિન્, વિભા મયા ભ્રાંતિમહા મુધૈવ ।। ૪ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy