SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ જૈનનચિંતામણિ વર્તુળના ૩૬૦ અશ થાય છે. પછી અંશની કલાવિકલા કહેવાય. જોતિષવિદ્યા એટલી વિશાલ વિસ્તાર પામેલી અને પ્રતિવિકલા ગણીને ભારતીય ખગોળવેત્તાઓએ છે કે એને સમજવા માટે સદ્દગુરુની ઉપાસના સાથે ગુરૂગમની જાતિષ દશનનું દાન દીધું છે. અવકાશના વર્તુળના મેષ પરમઆવશ્યકતા રહે છે. વૃષભાદિ જે બાર વિભાગ પાડવામાં આવ્યાં છે, તે પર નહિ તો એ જ જ્યોતિષ તના બદલે જ્વાલા અલગ અલગ ગ્રહોનાં પ્રભાવ હોય છે. આકાશીય વર્તુળમાં બનીને પિતાનું જ અનિષ્ટ નોતરે છે. માટે જ ૧૪૪૪ ગ્રંથોના અમુક સ્થાન ઉપર અમુક ગ્રહ ખૂબ બળવાન હોય છે. રચયિતા, આગમિક, સૈદ્ધાતિક પ્રામાણિક અને તાર્કિક પૂજ્ય - જેમકે દુનિયાના જુદા જુદા દેશો પર જુદી જુદી સત્તાઓનું આચાર્ય શ્રી વિજયહરિભદ્રસૂરિજી મહારાજનું કથન છે કેઃ આધિપત્ય હોય છે. રાજકીય વ્યક્તિઓ પણ પોતપોતાના, “કજજ' કુર્ણતયાણ, સુહાવહ જોઈ સમ્મિ ભણિઓ, વર્તુળમાં જ મહાન ગણાતા હોય છે. બીજે તે સામાન્ય જે ભણિઓ કાલવિસે લગ્ન ?' ગણાય છે, તેવી જ બાબત ગ્રહોની છે. ગ્રહોની અસર કેવી ' અર્થાત્ સુખ અને સફળતાને ઇચ્છનારાઓએ કાંઈ પણ રીતે કયારે શી ઉપજે છે. તે જાણવાનો પ્રયાસ જ્યોતિષ- પ્રવૃત્તિ કરતાં જ્યોતિષ શાસ્ત્રમાં કહેલ સુખકારક કાળવિશેષને શા કરેલ છે. સંસારમાં માનવીને પ્રારબ્ધ કર્મોને ભોગવ્યા જ પસંદ કરીને શુભ સમયે પ્રવૃત્તિનો આરંભ કરવો જોઈએ. સિવાય છૂટકો નથી. વર્તમાનને પુરુષાર્થ ભવિષ્યનું સારા મતે શુભ કાર્યોમાં જરૂર સુખ – સંપતિ – શાન્તિ પ્રારબ્ધ બને છે. વરાળનું પાણી, પાણીને બરફ, બરફનું સાથે સફળતા પ્રાપ્ત થાય છે, અશુભ મુહુર્તે શુભ કાર્યો પાણી અને પાણીનું પાછું વરાળરૂપ થવું જેમ ક્રમ છે, કરવાથી જરૂર નિષ્ફળતા સાથે આપત્તિ અને અપયશ વિગેરે તેમ અન્યોન્ય પ્રારબ્ધ અને પુરુષાર્થને પણ કમ છે. નડે છે. માટે શુભ સમયને નિર્ણય કરીને જ શુભ કાર્યો અવકાશમાં રહેલા ગ્રહો સુખ કે દુઃખ આપી શકતા કરવાં જોઈએ. જેનાથી આનંદ, ઉત્સાહ અને ઉમંગની વૃદ્ધિ થાય છે. નથી. સુખ કે દુઃખ આપણી વૃત્તિઓ ઉપજાવે છે. આપણી ચિત્તવૃત્તિઓના નકશા (મેપ) ને જ જન્મકુંડળી કહેવાય - જ્યોતિષશાસ્ત્રની વાત અવગણીને તમે કદી પણ મનસ્વી છે. આપણી ચિત્તવૃત્તિઓના રૂપે કરડળીના જે તે સ્થાનમાં પ્રવૃત્તિ ન કરી, નહિ તે કાગડાના દાંત ગણવા જેવી ગ્રહો પડેલા હોય છે. જ્યારે વૃત્તિઓ ઉપર અંકુશ રાખતા માથા તેમા પાનિ થઈ ના પ્રવૃત્તિથી તમે પરેશાન થઈ જશે. ગ્રહો આપોઆપ વશ થઈ જાય છે. સંસારમાં સુખ, શાન્તિ મંગલ કાર્યોના મુહૂર્તમાં મુખ્યરૂપે ગોચરશુદ્ધિ, દિનશુદ્ધિ અને સફળતા મેળવવા માટે વૃત્તિઓ ઉપરને કંટ્રોલ અને લગ્નશુદ્ધિ ઉપર આધાર હોય છે. કરતાં શીખે. મુહૂર્તને મૂળ સમયને સાચવી લેવામાં આવે તે સંસારમાં લૌકિક અને લોકોત્તર કઈ પણ શુભકાર્ય , ચક્કસ તમને કાર્યની સફળતા મળશે જ, કરતી વખતે કુતૂહલી ક્ષુદ્રદેવના અનેક ઉપદ્રવને સંભવ જેમકે રસાયણ સ્વતઃ શક્તિપ્રદ હોવા છતાં પથ્ય હોય છે. ભોજનની અનિવાર્યતા છે જ. તેવી રીતે ગોચરશુદ્ધિ, દિનશુદ્ધિ અને લગ્નશુદ્ધિ પણ અવશ્ય જેવી જોઈએ. વર્તમાન પરિ. સ્થિતિએ ગોચરશુદ્ધિને મુહૂર્તમાં ગૌણ બનાવી છે તે શ્રેયાંમિ બહુવિઘાનિ, ભવતિ મહતામપિ ઉચિત નથી. અશ્રેયસ પ્રવૃત્તાનાં કવાપિ યાન્તિ વિનાયકા છે ? શુભ યોગોના પ્રતાપે સગુણ લગ્ન બને છે. છતાં દિવસની અર્થ – મહાપુરુષોને પણ કલ્યાણકારી કાર્યો ઘણાં નિર્દોષતા પણ ધ્યાનમાં રાખવી. જેમકે, “માવો” જે વિદ્મવાળા થાય છે, અને અશુભ કાર્યમાં પ્રર્વતેલા પુરુષોના ખરાબ હોય તે – દુર્ગધી હોય તો તેના બનેલા પેંડા, વિદ્ગો કોઈ પણ ઠેકાણે ચાલ્યા જાય છે. બરફી વગેરે ગમે તેટલા ચાંદીના વરખ લગાડો તેથી માવાની” સરસતા નથી આવતી, તે જ પ્રમાણે દિવસ કસમયે કરેલાં મંગળ કાર્યોમાં અનેક વિશ્નો ઊભા થતાં જ જે દષ્ટ હોય તે રોગોનું પ્રાબલ્ય ગમે તેટલું હશે તો જયાં છે. જેમ કે પ્રયાણ – પ્રવજ્યા – પ્રવશ – પ્રતિષ્ઠા – વેપાર એ શા કામનું ? વિવાહાદિક, ધાર્મિક કે વ્યાવહારિક મંગલકાર્યોમાં અશુભ મ ગલકથામાં અશુભ માટે જ કહ્યું છે કે જ્યોતિષનું જ્ઞાન એ ત્રિકાલ દર્શન કે વિપરીત પરિણામે આવેલા પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે (ભાવ) બતાવે છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનના ભાવોનું જેવામાં આવ્યાં છે. આવા અનેક હેતુને લક્ષમાં લઈને સત્ય દર્શન કરાવનાર હોય તો તે જયોતિષશાસ્ત્ર છે. દરેક મંગલ કાર્યમાં શુભ મુહુર્તની ખારા આવશ્યકતા છે. અન્ય શાસ્ત્રોની જેમ આ જ્યોતિષશાસ્ત્રનો વિષય પણ અને તેને પ્રતિપાદન કરનાર તિષશાસ્ત્ર છે. અત્યંત સૂક્રમ અને ઉત્સર્ગ–અપવાદાદિક વડે અતિ ગહન તથા તિષ એ તરૂપ છે. માનવના ભાગ્યમાં શું સુવિરતૃત છે. એનું રહસ્ય પણ અતિ ગહન સાથે સૂથમ છે. છુપાયેલું છે તેનું સ્પષ્ટ દર્શન કરાવે એનું નામ જ્યોતિષ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy