SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ અવશ્ય સુખ-સમૃદ્ધિ-આયુ-પુત્ર-પરિવાર આદિ દરેક રીતે બિરાજમાન રહે છે. એ સર્વજ્ઞ ભગવાન અનંતરૂપવાળા સુખદાયી થાય. જિન પ્રતિમા ૨૪ છે. લંછન ઉપરથી છે. અને કષાયોથી રહીત છે. અઢાર દેથી રહીત છે. તે પ્રતિમાજી ઓળખી શકાય. ભૂતકાળના પણ વીશ. ભવિષ્યના પુરુષ રાગ-દ્વેષને છોડનાર આ સાક્ષાત્ પરમેશ્વર છે. શ્રી થનાર તીર્થંકર પણ ચાવીશ. આ સિવાય ૨૦ વિહરમાન, સર્વજ્ઞ દેવના આસનની મધ્યમાં અધિષ્ઠાયિક દેવની આદિ ૪ શાશ્વત મળી ચોવીશ. આ રીતે પ્રતિમાજી જિનપ્રાદમાં શક્તિ છે. એ ધ્યાનમાં સ્વાભાવિક બુદ્ધિવાળી સુલક્ષણ સ્થાપિત કરવામાં આવે છે. સંપન્ન હાથમાં પત્રકમલ ધારણ કરવાવાળી છે. ભક્તોને વર દેવાવાળી શાસન અધિષ્ઠાયિકા દેવી છે. ભગવાનની અષ્ટ પ્રાતિહાર્ય નીચે ધર્મમાર્ગ પ્રવર્તક ધર્મચક છે. તેની પડખે સત્ય નામનો અશોક વૃક્ષઃ સર પુષ્પ વૃષ્ટિ દિવ્ય વનિ ધામર ન ચ મૃગ અને કરુણા નામની મૃગી છે. હાથી અને સિંહ આઠે ભામંડલંદુન્દુ ભિરાત પચં સત્યાતિ હાર્યાણિ જનેશ્વરાણાય. દિશાના દિગ્ગજ છે. નીચે પોટલીમાં આદિત્યાદિ નવગ્રહો છે. ૧. અશોકવૃક્ષ, ૨. દેવોની પુષ્ટવૃષ્ટિ, ૩. દિવ્ય દવનિ સદેવ સેવા કરી પોતાના જીવનને પવિત્ર બનાવે છે. આ યક્ષ ગૌમુખ નામને શ્રી આદિનાથનો સેવક છે. તથા સુંદર ૪. ચામર, 5, આસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ વાદ્ય, ૮. છત્ર એ આઠ પ્રાતિહાર્ય શ્રી જીનેશ્વર પ્રભુના જાણવા. સ્વરૂપવાળી ચકેશ્વરી રાસનની સેવિકા છે. ઇન્દ્ર અને ઉપેન્દ્ર સ્વયં ભગવાનના સેવક બની ચામર ઢાળે છે. માલાધારક પરિકરયુક્ત પ્રતિમામાં આ આઠે પ્રાતિહાર્ય આવી સાક્ષાત્ કલ્પવૃક્ષ અને બીજા ઋતુરાજ વસંત છે તે સર્વજ્ઞ જાય છે. દેવને માળા અર્પણ કરી રહેલ છે. બીજી અન્ય ઋતુઓ પરિકર વિષે શિવ-પાર્વતી સંવાદ અતિરિક્ત પણ ભગવાન સર્વજ્ઞની સેવામાં પુષ્પમાલા લઈ ખડી છે. તથા અન્ય દેવતા ઈન્દ્ર ત્યાગેલ અરાવત હાથી એક સમય ભગવતી પાર્વતી સુમેરુ પર્વતનું સુંદર પર ચઢી હાથમાં જલ ભરેલ કુંભ લઈ કપુર કેસર આદિ શિખર જોઈ શંકરને પૂછે છેઃ સુવાસિત અપરિમિત જલને ધારણ કરી ભગવાન સર્વાની હે પ્રભુ...! આ પર્વત કર્યો છે, અને શિખર ઉપર કયા પાસે સંતાપોનો નાશ કરવાવાળા નાન સમારંભ કરવા દેવનું મંદિર છે, તેમાં ક્યા દેવ બિરાજે છે. તેમની ગાદીના આવેલ છે. અને સર્વદેવતાને નાન કરી પોતાના કર્મપગ તળે કઈ દેવી છે, આ ચક દેખાય છે તે શું છે..? મલને ધોઈ નાખે છે. એ હું અને તુંબરૂ' બેઉ ગંધર્વ અને હરણ-હરણી શું છે...? ગાદીમાં હાથી તથા સિંહ નવ જાતિને દેવતો લક્ષમી સમાધિષ્ઠિત સ્વસ્થાનની યાચના કરે પુરુષરૂપ કોણ છે..? આ યક્ષ-યક્ષિણી અને ચામર ધારક છે. એ પ્રકારે અનંત સુખના હેતુભૂત અક્ષય મુક્તિ પદ કોણ છે? આ માલા ધારણ કરેલ કોણ છે અને હાથી પર સવાર થયેલ પુરુષ કોણ છે? તથા વિષ્ણુ અને બંસરી વગાડવાવાળા બે પુરુષો કેણ વ્યક્તિ છે? કૃપા કરી સર્વનિ ભેદ મને કહા હૈ સ્વામિન...! એ પૂર્વોક્ત દેવતા પાસે સુંદર દુંદુભિ-વાજિંત્રવાળા તથા શંખ વગાડનાર કોણ છે...? એ ત્રણ છત્ર શું છે...? તથા પ્રકાશમાન ભામંડળ શું છે...? મને આશ્ચર્ય થાય છે કે આ મંદિર કયા દેવનું છે...? ભગવતી ઉમાનો પ્રશ્ન સાંભળી શંકર કહે છે: હે દેવી...! તમે ઉત્તમ પ્રશ્ન પૂછયો છે. હું ઉત્તર આપું છું. તમે તે એકાગ્ર ચિત્તથી સાંભળોઃ હે દેવી, આ પર્વત સુવર્ણ અને રત્નાદિકથી શોભતો એવો સુમેરુ પર્વત છે. તેના ઉપર ભગવાન સર્વજ્ઞ દેવનું રત્નચિત તરણુ મંડિત વિશાલ અને મનોહર મંદિર છે, તે મંદિરમાં તેત્રીસ કરોડ દેવતાઓ જેનું સેવન કરે છે, સર્વશક્તિમાન પ્રત્યક્ષ ભગવાન સર્વજ્ઞ દેવની મૂર્તિ પ્રતિષ્ઠાપિત છે. જેની દેવતાઓના અધિપતિ ઈન્દ્રાદી સેવા કરે છે. એ સર્વજ્ઞ દેવ સદા ઈન્દ્રિયોને જીતવાવાલા કેવળજ્ઞાન સર્વદા સંપન્ન છે. એ પિતાના અલૌકીક સામર્થ્યથી સંસાર સાગરને પાર કરી જનકલ્યાણાર્થે આ ભૂમંડળ મૂર્તિમાન સદૈવ A A A 1 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy