SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરનચિંતામણિ છે. અને કેટલાક ટલાક પ્રાસાદ લીધા તલમાન (૪) યક્ષાના પૂજનથી વિમાન જાતિ (૫) વિદ્યાધરોના (૩૯) મનસંતુષ્ટ પ્રાસાદ (૪૦) નમિગ પ્રાસાદ પૂજનથી મિશ્રજાતિ (૬) વસુઓને પૂજનથી વરાટક જાતિ (૪૧) સુરેન્દ્ર પ્રાસાદ (૪૨) નેમેશ્વર પ્રાસાદ (૭) નાગદેવના પૂજનથી સાન્ધાર જાતિ (૮) નરેન્દ્રોના (૪૩) યતિભૂષણ પ્રાસાદ (૪૪) સુપુષ્પ પ્રાસાદ પૂજનથી ભૂમિજ જાતિ (૯) સૂર્યદેવના પૂજનથી વિમાન (૪૫) પાર્થ પ્રાસાદ (૪૬) પદ્માવતિ પ્રાસાદ નાગર જાતિ (૧૦) ચંદ્રદેવના પૂજનથી વિમાન પુષ્પક જાતિ (૪૭) રૂપવલભ પ્રાસાદ (૪૮) શ્રી હવિક્રમ પ્રાસાદ (૧૧) પાર્વતી દેવીના પૂજનથી વલભી જાતિ (૧૨) હર- (૪૯) મહેન્દ્ર પ્રસાદ (૫૦) રૂપવલભ પ્રાસાદ સિદ્ધિ આદિ દેવીઓના પૂજનથી સિહાયકની જાતિ (૧૩) (૫૧) અષ્ટાપદ પ્રાસાદ (૫૨) તુષ્ટિપુષ્ટિ પ્રાસાદ વ્યંતર જાતિના દેવના પૂજનથી ફાંસનાદિ જાતિ (૧૪) : ૧) આ રીતે બાવન પ્રાસાદની રચના જુદા જુદા તલમાન સહ રવાના પૂજનથી રથાકર જાત. આ રીતે ચીદ નાતના અને શાથી થાય છે. કેટલાક પ્રાસાદે તીર્થંકર ને વલભ પ્રાસાદો ઉત્પન્ન થયા. સાન્ધાર જાતિના શુંગયુક્ત નાગરાદ છે. અને કેટલાક સર્વજિન વલ્લભ પ્રાસાદો છે. આ રીતે જાતિના પ્રાસાદથી જિનેન્દ્ર પ્રસાદ રચના કરવામાં આવે છે. • ઋષભદય બેતેર પ્રાસાદો પણ છે. જિન પ્રાસાદ આયતનાદિ પ્રાસાદઃ પૂજિતા લોકે વિશ્વકર્મણા ભાષિતાઃ વિશ્વકર્મા કહે છે જિન પ્રભુના પ્રાસાદ આગળ ચણ્ડિકા ચતુવશ વિભક્તિનાં જિનેન્દ્રાણી વિશેષતુ છે (કળી ) કરવી કેલી (શુક મંડ૫) આગળ ગૂઢ મંડપ ઉપરોક્ત વિશ્વકર્માએ કહેલ વીશ વિભક્તિના જિનેન્દ્ર કરો. ગૂઢ મંડપ આગળ ચતુષ્કિકા કરવી. તેના અગ્રભાગે દેવનાં લોકમાં વિશેષ પ્રકારે પૂજનીય છે. નૃત્ય મંડપ કરવો. ચતુદિશિ ચતુદ્વારા પુર મધે સુખાવહાઃ મૂળ પ્રાસાદના માનથી ફરતી એક આઠ દેવ કુલિ. ભ્રમા વિશ્વમાચૈવ પ્રશસ્તાઃ સર્વ કામયા છે કાઓ મૂળ મંદિર સહિત કરવી. તેમ જ ચોરાશી-બંતેર ચાર દિશાના ચાર ધારવાળા, ભ્રમવાળા અથવા ભ્રમબાવન અને વીશ દેવ કુલીકાઓ મૂળ મંદિર સાથે કરવી, વગરના જિનેન્દ્ર પ્રસાદ નગરમાં હોય તે પ્રજાને સુખ દેવાતેમ વિશ્વકર્મા કહે છે. તેમાં -મધ્યમ અને કનિષ્ટ એવા વાળા છે. અને પ્રશત છે. બધા સુખ અને ઈચ્છીત ફલ ત્રણ પ્રકારના પ્રાસાદે ઉત્તમ જાણવા. આ રીતે પાંચ પ્રકારે દેવાવાળા છે. જિનાલય કરવાનું કહેલ છે. શાન્તિદાઃ પુષ્ટિયાવ પ્રજરાય સુખાવહાલા જિનેન્દ્ર પ્રસાદ લક્ષણ નામ અૉંગજેબલિયાને-મહિષીનદી મિસ્ત થા છે (૧) કમલ ભૂષણ પ્રાસાદ (૨) કામદાયક પ્રાસાદ સર્વ શ્રિયમાનુવંતિ સ્થાપિતાશ્ચ મહીતલે (૩) રત્ન કેટિ પ્રાસાદ (૪) અમૃતભવ પ્રાસાદ નગરે ગ્રામ પુરોવચ પ્રસાદા ઋષભાદયઃ | (૫) ક્ષતિભૂષણ પ્રાસાદ (૬) સુમતિ જિન પ્રસાદ જગત્ય મંડપેયુક્ત ક્રિયન્ત વસુધાતલે છે (૭) પદ્મપ્રભ પ્રસાદ (૮) પધરાગ પ્રાસાદ સુલભ દીયતે રાજયં સ્વગચૈવ મહીતલે છે (૯) પુષ્ટ વર્ધન પ્રાસાદિ (૧૦) સુપાર્શ્વ પ્રસાદ (૧૧) શ્રી વલ્લભ પ્રાસાદ (૧૨) શીતલ પ્રાસાદ જીતેન્દ્ર દેવોનાં પ્રાસાદ શાંતિ દેવાવાળાં પુષ્ટિ એવા (૧૩) ચંદ્ર પ્રાસાદ (૧૪) હિતુરાજ પ્રાસાદ આ પૃથ્વી ઉપર જિન દેવાના પ્રાસાદો સ્થાપવાથી ઘેડા, (૧૫) પુષ્પદંત પ્રાસાદ (૧૬) શીતલ પ્રાસાદ હસ્તિ, બળદ, રથ આદિ વાહનો ભેંસ અને ગાય આદિ (૧૭) કીતીદાયક પ્રાસાદ (૧૮) મનહર પ્રાસાદ સર્વ સંપત્તિને આપનાર છે. (૧૯) શ્રેયાંસ પ્રાસાદ (૨૦) સુકુલ પ્રાસાદ નગર, ગામ અને પુરની વચ્ચે ઋષભાદિ જિન પ્રાસાદ. (૨૧) ફૂલ નંદન પ્રાસાદ (૨૨) વાસુપૂજ્ય પ્રાસાદ જગતી અને મંડપ યુક્ત પૃથ્વીતલમાં કરવામાં આવે તે (૨૩) રત્નસંજય પ્રાસાદ (૨૪) ધર્માદ પ્રાસાદ સ્વર્ગ અને પૃથ્વીમાં રાજ્યપ્રાપ્તિ સુલભ થાય છે. (૨૫) વિમલ પ્રાસાદ (૨૬) મુક્તિ પ્રાસાદ દક્ષિણેત્તર મુખાશ્ચ પ્રાચી પશ્ચિમ દિડમુખઃ (૨૭) અનંત પ્રાસાદ (૨૮) સુરેન્દ્ર પ્રાસાદ વીતરાગષ્ય પ્રાસાદીઃ પુર મધ્યે સુખાવહાઃ (૨૯) ધર્મજિન પ્રાસાદ (૩૦) ધર્મવૃક્ષ પ્રાસાદ (૩૧) શ્રીલંગ પ્રાસાદ (૩૨) કામદાયક 5) કામદાયક પ્રાસાદ દક્ષિણ-ઉત્તર અથવા પૂર્વ-પશ્ચિમ દ્વારના વિતરાગ (૩૩) કુમુદ પ્રિ સાદ (૩૪) શક્તિદ પ્રાસાદ પ્રાસાદ નગર મળે સુખને આપનાર છે. (૩૫) હર્ષણ પ્રાસાદ (૩૬) શૈલ પ્રાસાદ, દરેક દેવના પ્રાસાદ શાસ્ત્રના નિયમ મુજબ નક્ષત્ર આયાદિ (૩૭) આહનાશન પ્રાસાદ (૧૮) માનવેન્દ્ર પ્રસાદ એકવીશ અંગે મેળવી ચંદ્રદિશા જોઈ કરવામાં આવે તે ધ્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy