SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો જૈન વારસો કોઈ સમાજ વિશેષની સ‘સ્કૃતિમાં નવાં સાંસ્કૃતિક તત્ત્વા ઉમેરાતાં હાવા છતાં તેના ઘણા માટા ભાગ તા પર પરામાંથી જ નીપજતા હાય છે. બીજા શબ્દોમાં તે વારસાગત હાય છે. નવાં તત્ત્વાની ઉમેરણીથી કાળક્રમે આ વારસા વૃદ્ધિ પામે છે. અને સૌંસ્કૃતિ સમૃદ્ધ થતી જાય છે. ભારતીય સસ્કૃતિને સમન્વયની મહાસ`સ્કૃતિ કહેવામાં આવી છે. કારણ કે ભારતીય ઉપખ‘ડમાં આવી વસેલી વિવિધ પ્રજાએ પાતપાતાના પરંપરાગત તત્ત્વા તેમાં ઉમેરીને એકમાં અનેકની ઇન્દ્રધનુષી સુંદરતા ભારતીય સમાજના અંગભૂત એવાં વિવિધ એકમાએ આ સ'સ્કૃતિમાં નિતનવાં તત્ત્વાની પૂર્તિ કરી છે. ચાવીસ તીર્થંકરાની પરપરામાંથી ઉદ્ભવેલા અને ભગવાન પાર્શ્વનાથ ને ભગવાન મહાવીરે સુનિયેાજિત વ્યવસ્થારૂપે સ્થાપેલા જૈનધર્મની ૨૫૦૦ વર્ષની જ્ઞાત અને સ્વીકૃત પર પરામાંથી જે વૈવિધ્યસભર વારસે આપણને મળ્યા છે તેની વિપુલતા કાઈ સંશાધન ગ્રંથની ક્ષમતા ધરાવે છે. પ્રસ્તુત લેખમાં આની રૂપરેખા રજૂ કરવાના પ્રયત્ન કર્યો છે. Jain Education International —શ્રી નલિનાક્ષ પડચા દેલવાડાનાં મદિરા :- રાજસ્થાનના માઉન્ટ આબુ પર દેલવાડા ગામમાં ચાર જૈન મંદિરા આવેલાં છે. જેમાંના એ-મંત્રી વિમળશાહે બધાવેલું વિમળવસહિ અને જાણીતા શરાબ એ વસ્તુપાળ-તેજપાળે બંધાવેલું લણવસંહ - ભારતભરના ઉત્તમ મંદિરામાંના છે. બંને મદિરા શ્વેત આરસનાં બનેલાં છે, બન્નેની યેાજના એક સમાન છે, બંને બાહ્ય દેખાવમાં સાદા પણ અંદરના ભાગમાં શિલ્પ – સુશાભનાથી સમૃદ્ધ છે, 'ને લખચારસ ચાગાનની મધ્યમ તીર્થંકરાની દેવકુલિકાઓથી ઘેરાયેલાં છે, બંનેના મધ્યસ્થ મુખ્ય દેવાલય પર પિરામિડ-આકારનાં શિખર છે, અને અને સ્તંભાધારિત સભાખંડ ધરાવે છે, જે આઠ સ્ત ંભા પર ટકેલા કળામય ઘુમ્મટથી શાભાયમાન છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવથી મંડિત વિમળવસહિ ( ઈ.સ. ૧૦૩૧ )થી સફેદ આરસના જૈન મંદિરા બાંધવાની પરપરા શરૂ થઈ હતી. આ મંદિરના સ્તંભા-કમાના પરની સૂક્ષ્મ કાતરણી અને ઉત્કીર્ણ મૂર્તિઓની નજાકત, ઘુમ્મટમાં સમકેન્દ્રી વૃત્તાકારે ગાવાયેલી મનુષ્યા, હાથી અને અન્ય પ્રાણીઓની હારમાળા, ઘુમ્મટને ટેકવતી હાય તે રીતે ગેાઠવાયેલી દેવી સરસ્વતીની પ્રતિમાએ, અને ઘુમ્મટના કેન્દ્રમાંથી ઝૂલત કળાત્મક કમળાકાર લાલક નિહાળતા ભાવુક દકને કોઈક સ્વપ્નસૃષ્ટિના દર્શનના ભાસ થાય છે. જૈનધર્મી તરફથી આપણને મળેલા વારસાના વિચાર કરતાં સૌ પ્રથમ ઠેર ઠેર ફેલાયેલાં જૈન શિલ્પ-સ્થાપત્યેા પ્રત્યક્ષ થાય છે. આમાં મંદિરનુ પ્રાધાન્ય છે. દેખાવમાં હિંદુ અને જૈન મંદિરા વચ્ચે ખહુ ભેદ ન હોવા છતાં જૈનો મદિરાની રચના હિંદુ મદિરા કરતાં કાંઈક જિટલ લાગતી હાય છે, જે વસ્તુતઃ તેના મૂળ સ્વરૂપના પુનરાવર્તનને લીધે સાયેલી હાય છે. જૈન મદિરાની મુખ્ય વિશિષ્ટતા તંબાની ખહુલતા અને શિલ્પ–સુશેાભનાની વિપુલતા છે. જૈન મોઢેરાની કોઈ આગવી સ્થાપત્યશૈલી નથી, પણ જૈન ચિત્રકળા અને શિલ્પાની માફક આ મદિરામાં તેમના રચનાકાળની પ્રચલિત સ્થાપત્યશૈલી અપનાવાઈ હોય છે. જૈન મંદિરાની બીજી વિશિષ્તા એ છે કે તે એક સાથે મદિર-સમૂહના રૂપમાં આંધવામાં આવે છે. કળાવિવેચકાએ તેમને મદિર-નગરી તરીકે ઓળખાવ્યા છે. ગુજરાતમાં શત્રુ જયગિરિ અને ગિરનાર; મધ્ય પ્રદેશમાં સેાનગઢ, કુંડલપુર, ખજૂરાહા, ઝાલરાપાટણ અને પપૌરા; બિહારમાં પારસનાથગર ( = સ'મેતશિખર ); મહારાષ્ટ્રમાં મુક્તગિરિ; અને કર્ણાટકમાં શ્રવણબેળગાળની મંદિર-નગરીએ આવેલી છે. નિવૃત્તિપ્રધાન જૈન દનને અનુરૂપ આ મંદિર પ્રવૃત્તિપ્રધાન માનવ-ધરણવિહાર શિરામણની જેમ દીપી ઊઠે છે. સિરાહીના વસવાટાથી દૂર પ્રકૃતિના ખેાળામાં રમણીય થળેાએ 'ઘવી ધરણાકશાહે ઈ. ૧૪૩માં બાઁધાવેલુ' આ ઋષભદેવબાંધવામાં આવેલાં છે. પ્રભુનું જિનાલય ચતુર્મુ`ખ પ્રકારના મંદિરનું અદ્વિતીય રાણકપુરનું ચૌમુખ મ`દિર ઃ– રાજસ્થાનના પાલી જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાના પશ્ચિમાત્તર ઢાળ તરફ હરિયાળા નયનરમ્ય ડુંગરાઓની વચ્ચે અન્ય મ`દિરના સાન્નિધ્યમાં વિમળવસહિની લગેાલગ આવેલું અને તેના પછી ખસેા વષૅ ઈ. ૧૨૩૨ માં બંધાયેલુ લૂણવસહિના નામે ઓળખાતું વળવસિંહને જ અનુસરે છે, પણ તેના અંતરભાગની ૨૨ મા તીર્થંકર નેમિનાથનું મંદિર સ્થાપત્ય-યાજનામાં વિગતામાં અલગ તરી આવવા ઉપરાંત તે વિશિષ્ટ ગુજરાતી સ્થાપત્ય શૈલીના ચરમાત્કનું દૃષ્ટાંત પૂરું પાડે છે. આ મદિર તેનાં ઉત્ક્રાણુ અલંકરા માટે પ્રસિદ્ધ છે. તેમાં નેમિનાથના જીવન-પ્રસગા ઉપરાંત વસ્તુપાળ-તેજપાળનુ તેમની પત્ની સહિત શિક્ષાલેખન થયેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy