SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કલાનો વ્યાપ -નાનાલાલ વેસા I III છે [lT., વિ na T Sછે. હિe -- T mint T W . પ્રત્યેક ભારતીય નાગરિક ગૌરવ લઈ શકે, એટલે છે. ભારતીય સંસ્કૃતિને કઈ એક વિચારધારાએ આટલો વિરાટ કલાભવ જેનોએ નિર્માણ કર્યો છે. અમૂલ્ય ફાળો નહીં આયે હોય. આમ તો ભારતમાં શિ૯પ, સ્થાપત્ય કે કલામાં એક જ માત્ર સમૃદ્ધિથી કલા વિકસતી નથી. કલાની ઉત્કટતાનો સરોવર છે. અને એ સરોવરમાંથી અનેક ઝરણું નીકળે છે. ખ્યાલ હાય, દેશના કલા અંગેના પરિબળાની જાણકારી ભારતીય કલાકારોને વિશાળ વર્ગ હતા. અને ગમે તે હોય, ટૂંકમાં કલાકાર અને કલાની સૂઝ હોય, એવા સમાજ સંપ્રદાયને કામ કરાવવું હોય, પણ ભારતીય સંસ્કૃતિને અનુ- જ કલાને પોષી શકે અને જાળવી શકે, કલાને પોષતી ૩૫ એવી કલા નિર્માણ તેઓ કરતા ! એટલે કેઈ ધર્મની વખતે કલાના મંગલકારી હેતુઓ અંગે પણ નિષ્ઠા અને આગવી કલા નથી. ૨જ આત સમયે ધર્મના અમુક સિદ્ધાંતે શ્રદ્ધા જોઈએ, આવી નિષ્ઠા, શ્રદ્ધા અને કલાસૂઝ ન હોય, હોય તે અમુક રીતે ભાર અપાય, એટલો જ ફરક. તે માત્ર સંપત્તિથી આજે થઈ રહ્યું છે તે થાય, પ્રાચીન કાળમાં રાજાઓ કે સમ્રાટના જમ્બર સાધન છતાં તેમના નામે દેશમાં બહુ ઓછો ફાળો છે, જ્યારે આપણુ પુરાણે, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે એ આપેલ ફાળ ખૂબ છે. સ્ત્રીઓ પણ કલાને પ્રેરે છે, અને ઉત્તરે છે. એ સમયમાં એમની શક્તિ અને પ્રેરણાએ ખૂબ ભાગ ભજવ્યો હશે, છેક વસ્તુપાળના સમયમાં પણ આપણે એક શ્રીમંત કહેવાય એવી મહિલાને ઉત્તમ શિલ્પકારોની સંભાળ રાખતી, અને દુકર પર્વતવાસ સ્વીકારતી જોઈ એ છીએ. કલાકારો પ્રત્યેની એની કદરદાનીએ જ ઉત્તમ સર્જનમાં થોડો ભાગ ભજવ્યો છે. એ સમાજના એક પ્રકારના સંસ્કાર છે, નહીં તો એ પણ શોપીંગ કરી શકી હોત, અને નગરોમાં પ્રશંસકોના દરબાર ભરી શકી હોત. આમ ભારતના હજારો વર્ષ પર પથરાયેલા સમયમાં નાગરિકોએ પોતાને મળતું, તેમાંથી મોટો હિસ્સે કલા પાછળ ખર્યો છે અને એ ખર્ચ તથા ખરી બાબત તે કલાના પિષણની છે, કલાની જાળ- ત્યાગની પ્રેરણા સમાજને ધર્મ, સંસ્કાર આપે છે. આપણે વણીની છે અને આ બાબતોમાં તેનોએ ભારે પ્રશંસાયુક્ત મૂલ્યા વિષે વિચારીએ, ત્યારે રિક્ષણમાં શું ખૂટે છે. રમે કાર્ય કર્યું છે. સમજવા આપણું પ્રાચીન કાળના સમાજનું ઉદાહરા ખૂબ ખપ લાગે તેમ છે. જૈન શાસ્ત્રોમાં જ્ઞાન અને તપશ્ચર્યા પર ભાર મુકાયો છે, જેની તમામ મૂતિઓ તપ કરતા કે આસનરૂ ૫. એ સમયમાં વાહનવ્યવહારના સાધનો દુર્લભ હતા. પિઝમાં હોય છે, આ કારણે ભારતીય સમાજમાં એવી છાપ ટેકનોલોજીની અછત હતી છતાં જેવી અમર ચીજો સર્જાઈ પ્રસરેલી છે કે જેની શુષ્ક છે, ખુદ જેનોને પણ આ ઘણા છે; અલા અજિના_સાધનસંપન માનવસમાજમાં નથી મહાન પૂર્વજોની રસિકતા અને કલા પ્રેમને પૂરો ખ્યાલ સજી શકાતા. એ કઠિનતા વિશે વિચારીએ, તો જ પ્રાચીન નથી. જે હોય તે પણ હજાર વર્ષના સાતત્ય સાથે કલા, વૈભવનું મહત્ત્વ અને ઊંડાણ સમજાશે. વ્યાપક અને વિરાટ જૈન કલા વૈભવને જોઈએ તેટલી ન ધર્મની કલાકૃતિઓનો ઇતિહાસ છ હજાર વર્ષ પ્રસિદ્ધિ મળી નથી. જનો છે. સાંયોગિક પુરાવા ન પ્રાચીનતાને મોતિહાસિક જેનેએ કલાનો પુરસ્કાર કરવા છેલ્લાં બે હજાર વર્ષોમાં કાળમાં લઈ જાય છે. ભગીરથ પ્રયાસ કર્યો છે. એ માટે અનર્ગળ સંપત્તિ ખચી સિંધુ સંસ્કૃતિના અવશે લોથલ. હરપ્પા, મારો = ' ": SS SER .. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy