________________
સર્વસંગ્રહમંદ
૭૮૫
લા અત્યંત ઢીચકું, સ્થૂળ જણાય
આ પોરબંદર- છે, જ્યારે ગણેશપરી
શખર કરવામાં આવ્યાં છે
મંદિરે છે તેમાં ગુજરાત-સૌરાષ્ટ્રના પથ્થરો જ વપરાયા છે. અલંકૃતિઓ કંડારાઈ. નાગર શિખરશૈલીની અલંકૃતિઓ આ પથ્થર એટલે ધ્રાંગધ્રાનો, હિંમતનગરનો અને પોરબંદરને શિપીઓની તળપદી ભાષામાં “કંડલ ખાદવા” એમ કહે પથ્થર, શિખર માટે વિશેષતઃ પોરબંદરને પથ્થર વપરાય છે. તારંગા, નાગદા, રક્ટ, શહાડ આદિ મંદિરના શિખર છે, કારણ આ પથ્થર વજનમાં હલકા હોવા ઉપરાંત, જ્યારે ફડચલ (અલંકૃતિ)થી અત્યંત સહે છે, જ્યારે નવા સમખાણમાંથી કાઢવામાં આવે છે ત્યારે તે ખૂબ નરમ હોય છે. નાથનું શિખર કૃડચલ વિનાનું છે. તે જોતાં દર્શકોને સમજાશે આથી મંદિરની ઊંચાઈ ઉપર શિખરમાં ફડચલ ( ડિઝાઈન) કે શિખર-સ્થાપત્યમાં બારીક શિપની અલંકૃતિ (કંડચલ) કંડારવા માટે તે વધુ અનુકૂળ છે. દિવસે જતાં આ પથ્થર ઉમેરાય તો તે અત્યંત શોભાયમાન બને છે. વરસાદ-પાણી ને તડકાની અસરથી કડક થતો જાય છે અને અંતે એ વાત સમાન સખત થઈ જઈ વરસાદ, વીજળી અને આધુનિક યુગમાં અત્યારે મંદિરમાં જે નાગર શિખરો ધરતીકંપને પણ સામનો કરી શકે એટલે ખમતીધર બની થાય છે તેમાં કાણું જાણે કેમ પ્રાચીન મંદિરોમાં જળવાતું રહે છે. વળી, વજનમાં પણ હલકા હોવાને કારણે મંદિરનાં એવું પ્રમાણભાન જળવાઈ શકતું નથી. પરિણામે શિખર શિખર શકય હોય તે આ પથ્થરમાંથી જ બનાવવામાં આવે બેડોળ લાગે છે. દા. ત. સોમનાથનું શિખર બેઠી દડીનું, છે, જેથી તેની નીચેનો ભાગ વજનને કારણે દબાઈ ન જાય. નીચેથી પહોળું અને ઉપરથી અત્યંત ઢીચક, સ્થૂળ જણાય ગુજરાત બહાર પણ કેટલાંક મંદિરોમાં આ પોરબંદર- છે, જ્યારે ગણેશપુરીનું શિખર અત્યંત લાંબું. પરિણામે જાણે પથરનાં શિખર કરવામાં આવ્યાં છે. દા. ત. શહાડનું બિરલા ખરલમાં બત્તી ઊ હોય એવું લાગે છે. મહેસાણાનું મંદિર, ચાફળનું રામ મંદિર, ગણેશ પુરીનું નિત્યાનંદ સમાધિ મંદિર એનો કાણની દૃષ્ટિએ અત્યંત ચારસ જણાય છે. ઉપર મંદિર, સંગમનેરનું પાર્શ્વનાથ જૈનમંદિર ઈત્યાદિ જેવા જતાં આ કેણ ધીમે ધીમે જેટલા પ્રમાણમાં નમવા જોઈએ ગુજરાત બહારનાં ઉદાહરણ છે.
એટલા નમેલા જણાતા નથી. પરિણામે તે ચેરસ ટાવર જેવું ‘હિંદ મંદિરમાં શિખર કંડારવાની પ્રથા લગભગ
લાગે છે. કહેવાની મતલબ એ કે હજી સ્થપતિઓ શિખર પંચમી સદીમાં શરૂ થઈ. એ પહેલાં મંદિરની છતે સપાટ ને કયાંક તેમનાથી માપમાં કશીક ભૂલર હો જાય છે. પરિણામે
ગ બાબત પ્રાચીન કાળની પ્રમાણબદ્ધતા જાળવી શકતા નથી. ક્યાંક ઢાંકણયુક્ત રહેતી. આ સપાટ છતનાં મંદિરોમાં એરણનું શિખરના આકાર ચોગ્ય રીતે નાગર લીનો ઉપસતો નથી. મહાવિરા મંદિર સૌથી પ્રાચીન ગણાવી શકાય. જ્યારે શિખર છોડતી વખતે (અર્થાત્, શિખરનો કુલ સાઈઝ દેવગઢનું દશાવતાર-મંદિર ગુપ્ત કાલનું પ્રારંભિક શિખરવાળુ કર્મો બનાવતી વખતે ) આકાર સંબંધી ખ્યાલ રાખવા મંદિર છે. ગુપ્ત કાળ પછી ભારતમાં મંદિરોનાં ઢાંકણ પરત્વે
જોઈએ. અથવા પ્રથમ પ્લાસ્ટરનું મેડેલ બનાવ્યા બાદ જ એક નવી જ શિખરશૈલી પ્રસ્થાપિત થઈ અને સમગ્ર ભારતમાં
શિખરનાં માપ લેવાં જોઈએ જેથી ભૂલ થવાનો સંભવ ન રહે. કંઈક વિશિષ્ટ અને વિભિન્ન સ્વરૂપે વિકાસ પામી. ભારતીય વાસ્તુવિદ્યાનાં ગ્રંથમાં આ શિખરશૈલીના નાગર, વેસર અને આકાર પરની બેડોળતા અને પ્રમાણભાન બાદ કરતાં દ્રવિડ એમ ત્રણું મુખ્ય ભેદ બતાવાયા છે. આમ તો ભારતીય અલંકરણદૃષ્ટિએ આ શિખરે પ્રાચીનકાળથી જરા યે પ્રાસાદની ૧૪ શૈલીઓ વિવિધ શિ૯૫ગ્રંથોમાં વર્ણવવામાં ઊતરતાં નથી એટલું નોંધવું જોઈએ. ખજૂરાહો મંદિરોનાં આવી છે. પરંતુ વાસ્તવમાં તે મંદિર રચનાની જ પ્રાદેશિક લગભગ બધાં જ શિખરો સુંદર છે. મારા મતે મધ્ય પ્રદેશ, છે. લીઓ છે. તેને માત્ર શિખરની જ વિવધ રીલીએ ન ગુજરાત અને રાજસ્થાનનાં પ્રાચીન મંદિરના શિખરો પ્રમાણગણી શકાય. આ ચૌદ પતિએ એટલે નાગર, દ્રાવડ, લોન, બદ્ધતા અને અલંકૃતિની દૃષ્ટિએ સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ છે; ભજિ, વિમાન, મિશ્રક, વરાટ, સાંધાર, વિમાન-નાગર, જ્યારે દક્ષિણના શિખરે સ્થાપત્યકીય વિશાળતા, ઊંચાઈ વિમાન-પુ પક, વલભી, સિંહાલાકન, દારુજ અને નપુંસક અને ભવ્યતા ધરાવે છે. આ નાનકડા લેખમાં વિસ્તા-ના ( સાકાર છે. આપણે જોઈએ છીએ કે ઉત્તર ભારતના પશ્ચિમ ભયે એ સર્વેની આગવી વિશેષતા સમજાવવી શકય નથી. વિભાગે નગાર શૈલીનાં શિખરો જોવા મળે છે જ્યારે દક્ષિણમાં એટલે એમના માત્ર ઉલ્લેખથી જ સંતોષ લઈએ. દ્રવિડ જાતનાં શિખરે છે. ભારતના દરેક પ્રાંતમાં વિભિન્ન શિખર-શૈલીઓ જોવા મળે છે. શિખરને સજાવવાની પ્રથા ગુપ્ત કાળથી જોરદાર રીતે ?
31: શરૂ થઈ. જેમ ઘુમ્મટને અંદરથી કલાત્મકતા બક્ષવામાં આવી, ;
C એવી જ રીતે શિખરના બાહ્ય ભાગે ઊંચાઈ ઉપર ઝીણી પર ૧. મંદિરની બાંધણી (પરિચય પુસ્તિકા : ૩૮૯, પૃષ્ઠ ૨૩.) 3, મંદિર શિખરો કા શિ૯૫વિકાસ-નવભારત ટાઈમ્સ,
તા. ૨૨-૧૨-૭૬. લે. શશિ અરુણ.
નામ
: --,
..
...
..
.
!
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org