SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનનચિંતામણિ બા વિષ્ણુ અને બ્રા. વિષગ અને શિવમંદિરોમાં પણ આ પ્રમાણ જેવા સુધી સુરેખ ને પ્રમાણબદ્ધ લાગે છે. એના મડવરમાં મળે છે. શિની ભરમાર જોવા મળે છે, છતાં એની કર્ણ પીઠ, જગતીની ઊંચાઈના ૨૮ જેટલા વિભાગે થાય છે. તે જગતી કે મહાપીઠ એટલી અલંકૃત નથી, જેટલી દક્ષિણના આ પ્રમાણે છે : (૧) ૩ ભાગનો “જાડંબે', (૨) ૨ ભાગની હળબિડ-બળરમાં છે. ખજુરાહોના પાર્શ્વનાથના પ્રસિદ્ધ કણિકા', (૩) ૩ ભાગની પદ્મપત્ર (કમલપત્ર) યુક્ત મંદિરની જગતી માત્ર કુંભા-કળશાથી જ અલંકૃત છે, તે સરપટ્ટિકા” (છજજી અને ગ્રામપટ્ટી), (૪) ૨ ભાગનો વિશ્વનાથ મંદિરની જગતી બહુ અલત ન હોવા છતાં માન-પ્રમાણુના સુમેળથી અત્યંત નમણું લાગે છે. રાજસ્થાન ખુરક” (ખરો), (૫) ૭ ભાગનો ‘કુંભક (કુંભ), (૬) ૩ ભાગનો “કળશ” (કળશ), (૭) ૧ ભાગની અને ગુજરાતમાં લગભગ બધે જ જગતની આગવી જ અંતરપત્રિકા' (અંતરાલ અથવા અંધારી,), (૮) ૩ ભાગની નજાકત જોવા મળે છે, જ્યારે મહારાષ્ટ્રમાં અમરનાથના * શિવમંદિરની જગતીના કુંભાને પણ શિલ્પાલંકારથી “કપતાલી” (કેવાલ) અને (૯) ૪ ભાગને “પુષ્પકંઠ” દિાશો] આમ ૨૮ ભાગ છે. - શણગારેલો છે. મહારાષ્ટ્રમાં એ કદાચ એક અપવાદ જ છે. પણ આ ૨૮ વિભાગો ઉકીર્ણ કરવાને બદલે માત્ર દક્ષિણનાં મંદિરોમાં જગતી-કણું પીઠનો આકાર કંઈક જાડું” અને “કણિકા” [કણી] કરેલી તથા ઉપર સાદા ભિન્ન છે. પણ એમાં તદ્દન વિરોધાભાસ કે શૈલીભેદ નથી. એટલાવાળી સામાન્ય જગતી પણ નાનાં મંદિરમાં જોવા પરંતુ તેમાં કુંભ-કળશે આદિ અંગે જોવા મળે છે. મળે છે. એમાં “ગ્રાસ પટ્ટી”, “ખ”, “ક ” વગેરે ન તમિળનાડના ત્રિચિરાપલ્લીના ૧૦ મી સદીના મુવારકેવિલ કરતાં સાદા ઓટલાને “પુષ્પકંઠે” મેળવી દઈને ખર્ચમાં મંદિરમાં કમળપત્ર ઉપરથી શરૂ થઈને કળશા પછી પ્રાણીકરકસર કરેલી જોવા મળે છે. મુખ ઉપર સીધા મંડોવરનો આરંભ કરેલ છે. મદ્રાસનું ઐરાવતેશ્વર મંદિર પણ એ જ રીતે કુંભા કળશાથી આવૃત્ત જાંડ”, “કણી” અને “છજજી સહિતની ગ્રાસ પટ્ટીને છે. આમ, શિ૯પાંકનની દૃષ્ટિએ બેળર-હળેબિડનાં મંદિરે કામદ પીઠ' કહે છે. માત્ર “જાડેબ”ને “કણી” કરેલી તથા સ્થાપત્યની દૃષ્ટિએ ગુજરાત, રાજસ્થાનને ને મધ્ય હોય તે એને “કણું પીઠ” કહે છે, જ્યારે “મહાપીઠમાં પ૩ વિભાગો હોય છે. એમાં જાડંબે, અંતરપત્રિકા અને આ પ્રદેશનાં મંદિરની જગતીએ શ્રેષ્ઠ કહી શકાય તેવી છે. છજિજકા સાથેની ગ્રાન્સપટ્ટી સુધીના ૨૩ ભાગ પછી ૧૨ ભાગને “ગજથર, ૧૦ ભાગનો “અશ્વથર’ અને ૮ ભાગને નરથર કંડારાયે હોય છે. અધથરના બદલે ઘણી વાર ભારતમાં કોઈ પણ સ્થાપત્યશૈલીના મંદિરમાં એનું દ્વાર જેને પ્રસાદ હોય એ દેવના વાહનનો થર પણ જોવા વિધવિધ શિલ્પાંકનથી સવિશેષ સુશોભિત જોવા મળે છે. મળે છે. સામાન્ય વ્યવહારમાં આપણે જેને “બારસાખ’ કહીએ છીએ | તેરમી સદીના કોણાર્કના પ્રસિદ્ધ સૂર્ય મંદિરની તે શબ્દ મૂળ દ્વારશાખા” પરથી બનેલો છે. આ દ્વારશાખા કે શાખના વિવિધ પ્રકારો પણ આપણે ત્યાં વિચારાયા. રથાકાર રચનામાં પણ જગતીના કેટલાક શાસ્ત્રોક્ત અંશે છે-કંડારાયા છે અને એને વિવિધ નામ અપાયાં છે. દેવ. કંડારેલાં છે. એમાં સૂર્યરથનું પૈડું જેની ઉપર આધારિત મંદિરો ઉપરાંત, રાજપ્રસાદમાં પણ એનું એવું જ મહત્ત્વ છે એ ગજથરની ઉપર ગ્રાસપટ્ટી કરીને કુંભે અને કળશે છે. શોભન-કંડારણની દૃષ્ટિએ આ દ્વારશાખાના પણ ઓછાકંડારીને રૂપથર કરેલા છે. જગતીનાં આવાં મિશ્ર સ્વરૂપ વધતા વિભાગો (શાખા) પાડેલા હોય છે, અને એ ઓરિસ્સાનાં બીજા કેટલાંક મંદિરોમાં પણ જોવા મળે છે; વિભાગે પ્રમાણે એને જુદાં જુદાં નામે ઓળખાવી છે. ક્યાં પરંતુ મધ્ય પ્રદેશ, ગુજરાત કે રાજસ્થાનનાં મંદિરોમાં જે કેવી શાખ કંડારવી તેનો વિચાર પણ ભારતીય શિ૯૫અચૂક જોવા મળે છે એવાં પ્રચલિત સ્વરૂપની જગતી શાસ્ત્રોમાં જોવા મળે છે. જેમકે શિવમંદિર નવશાખાઆસામ કે બંગાળ તરફ જોવા મળતી નથી. “પદ્મિની, અન્ય દેવાલ સતશાખા–“હંસિની.” સમ્રાટ કે કર્ણાટકમાં સોમનાથપુરનાં ૧૨ મી સદીનાં કેશવાદિ ' ચકવતીઓના રાજપ્રાસાદ પંચશાખા “નંદિની,” માંડલિક મંદિરની પીઠ શિ૯પાલંકારથી ખચિત જોવા મળે છે. એના : રાજાઓના પ્રાસાદ ત્રિશાખા ‘સુભગીયુક્ત કરવાનું શિ૯૫રૂપથરોનું ઝીણવટભર્યું અલંકરણ ક્રિયા તેમ જ ભાવમાં શાસ્ત્રોમાં સૂચન છે. વળી, યજ્ઞશાળા તથા યજ્ઞયાગ કરાવતરળ જણાય છે. વળી, પ્રચલિત રૂપથર ઉપરાંત એમાં નારા લોકોને આવાસ દ્વિશાખા તથા બ્રાહ્મણ, વૈશ્ય ને વેલબુટ્ટાનો થર, હસથર કે વિભિન્ન પ્રકારની માનવ ક્રિયાઓ પણ કંડારાએલી છે. શિ૯પની દષ્ટિએ એ સમૃદ્ધ લાગે છે એ શૂદ્રનાં ઘરનાં દ્વાર એક શાખાવાળાં કરવાનું કહ્યું છે. નવ શાખાથી પણ અધિક શાખાયુક્ત દ્વારા કરવાનું પણ શિ૯૫ખરું, પણ અંગત રીતે મને એ થાગડથીગડવાનું જણાય છે. શાસ્ત્રમાં માન્ય છે, પરંતુ એટલાં શિ૯૫સમૃદ્ધ દ્વાર જવલે સ્થાપત્યની દષ્ટિએ મધ્યપ્રદેશનાં મંદિરો તળથી કળશ જ અને પ્રાચીન મંદિરોમાં જ (અને ત્રિશાખાયુક્ત દ્વારા dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy