SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭૬ જૈનનચિંતામણિ છે. હા, આંબલસાળાએ કલશા હોય છે. તેમનાથના ભરવાય છે છે, ક્યારેક તેના ઉપર આગળ નોંધ્યું છે કે, દ્વારના કુંભીના તળથી નીચેનો ભાગ બાજુથી બંધ હોય છે. આ ત્રણે બાજુ પર દેવની પ્રદક્ષિણ લિંગ રૂપે, શિખરને થુકનાશ એ નાસિકાગ્ર, ગવાક્ષ કે કરવા માટે પ્રદક્ષિણ-માર્ગ” (ભમતી) હોય છે. કેટલાંક ઝરુખા કાન, શિખરના સ્કંધ તે ખભા, આમલસાળાનું મંદિરમાં તે ઉપરથી ખુલ્લો પણ હોય છે, તે ક્યારેક ગળું તે કંઠ, કલશ તે મસ્તક, ધ્વજા તે કેશ, ચૂનાને લેપ તે “મંડોવરની દીવાલોથી તે બંધ થયેલા પણ જોવા મળે છે. વચા, પથ્થર તે હાડ, અને ખીલા-પાઉ-કૂકરા તે સ્નાયુ લિપાર 1 અ૩િ ગભગૃહને બાહ્ય ભાગ અને શિખરની નીચેનો ભાગ તે , રૂપે અને શગ-શિખરીઓને ચક્ષુરૂપે ગણાવ્યાં છે. મંડોવર.” આ મંડોવરમાં દિશાના દેવો અથવા નૃત્યાંગનાઓ આ રીતે પુરુષના અવય સાથે મંદિરના વિભાગો કંડારવામાં આવે છે. ખજુરાહોનાં મંદિરોનાં મંડોવરો ક૯પવાથી સામાન્ય જનને સમગ્ર મંદિરનાં અંગ-ઉપાંગને આવી નૃત્યાંગનાઓની મૂર્તિઓને કારા પ્રસિદ્ધ છે. મંડોવરમાં પૂરો ખ્યાલ આવી જશે; છતાં સંક્ષેપમાં આપણે સાથેના રેતિયા પથ્થર (સૈન્ડ સ્ટોન ) વપરાય છે. ચિત્ર દ્વારા મેળવી લઈએ. પ્તિથ લેવલમાં જગતી-જાંગી, જ ગ, અ ગર્ભગૃહની બરાબર ઉપરના ઉદર્વભાગ તે “શિખર'. ને પીઠ– કર્ણપીડનો સમાવેશ થાય છે, જ્યાં અશ્વ, ગજ, કોની એની ટોચ પર દવા હોય છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં શિખર ? હંસ વગેરેની આકૃતિઓવાળા શિ૯૫ના વિવિધ સ્તર કંડારાય પોરબંદરના પથ્થરનાં બનાવવામાં આવે છે, કારણ કે તે છે. કેટલાંક મંદિરો આવા પાંચ, સાત કે નવ રૂપથરોથી પથ્થર પિચો હોઈ કંડારવો સરળ છે. વળી વજનમાં પણ આવૃત્ત હોય છે. એ હલકા હોય છે. કેટલાંક મંદિરમાં શિખરમાં પણ એક કર્ણ પીઠની ઉપર મંદિરની શરૂઆત “ પ્રવેશચોકીથી નાનું ગર્ભગૃહ કંડારવામાં આવે છે. નાગર શૈલીના શિખરો થાય છે. પ્રવેશચોકીની આગળ મંદિરમાં પ્રવેશવા માટેનાં અને ઉરુગે અને નાનીનાની શિખરીએથી આવૃત્ત સોપાન હોય છે. એની બંને બાજુ હાથી કંડારાય છે. હોય છે. એમાં ત્રાંસી દિશામાં ત્રણ ઝરૂખા હોય છે. ટોચ પ્રવેશચાકીની ઉપર મંદિરની સન્મુખે “ગેબલ”માં મુખ્ય ઉપર “આંબલસાળો” અને તેના ઉપર “કળશ” હોય આરાધ્ય દેવનું શિપ કંડારાય છે. સેમનાથના ગેબલમાં છે. આંબલસાળા પાસે “કલાબ' મૂકી ત્યાં ધ્વજદંડ આજુબાજુ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે કેન્દ્રસ્થાને શિવનું ભેરવાય છે. જે કળશ કરતાં ઊંચો હોય છે. ધ્વજદંડ શિલ્પ છે. પિત્તળને હોય છે, ક્યારેક કળશની જેમ તેના ઉપર ચાકી પાસે “અર્ધમંડપ ખુલે કિંવા બંધ હોય છે. પણ સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે. તેને રંગમંડપ, નૃત્યમંડપ કે સભામંડપ પણ કહે છે. આ શિખરની સામે જ પહેલે માળે મંડપની ઉપર ગોળ મંડપ સ્તંભ ઉપર આવૃત્ત હાય છે. ખુલે મંડપ હોય તે ઘD ‘વા સારના દામા દેખાય છે જેના એના રસ્તભ દીવાલાથી બંધ કરતા નથી, પરંતુ બંધ આંતરિક ભાગમાં વિવિધ પ્રકારની નકશી હોય છે. ઘુમ્મટ મંડપની જેમ એના પર પણ ઘુમટ કે ‘સામરણનું ઢાંકણું અને સામરણની ટોચ ઉપર પણ કળ હોય છે. માત્ર શિખરની તે હોય જ, જેથી વરસાદ ને તડકાથી તળના ભાગ જેમ અહીં દવા હોતી નથી. રક્ષાઈ રહે. મંદિરના આ મુખ્ય અંગો ઉપરાંત કેટલાક ભાગ શુગાર તે પછી બંધ મંડપ આવે. તે પણ સ્તંભો અને ઘુમ્મટ દ માટે કંડારવામાં આવે છે. દા.ત. ઝરુ , કઠેડો–કક્ષાસન, સામરણ આવૃત્ત હોય છે. વધુમાં દીવાલોથી પણ તેને બંધ ગવાક્ષ, તોરણ, સ્તંભદ્વારનાં સુશોભનો, ભગવાનની મૂર્તિ કરી દેવામાં આવે છે. આ દીવાલના અંદરના ભાગે ફરતે અલંકૃત પરિકર, જલમા ( પ્રનાલ, મકરમુખ) દિશાના રામાયણ, મહાભારત કે મંદિરમાં સ્થાપિત દેવોનાં જીવન : દે, દિપાલ, નૃત્યાંગનાઓ, પ્રાણીશિ૯પે રૂપથર વગેરે. વિષયક ઉપસાવેલા શિ૯૫પટ્ટ કંડારેલા હોય છે, જ્યાં હવે પછી આપણે કમશઃ મંદિરનાં આ બધાં મુખ્ય અંગેનો દીવાલના બાહ્ય ભાગે વિવધ દેવતાઓનાં શિલ્પ કંડાર્યા પરિચય કરીશું. હોય છે. આ બંક મંડપની બંને બાજુએ બે દ્વાર હોય છે. ત્યાં પણ જરૂરિયાત પ્રમાણે મંદિરના અગ્રભાગે હોય છે તેવી તોરણ ચાકીઓ મૂકવામાં આવે છે, ભારતીય સ્થાપત્યમાં ગુજરાતનાં તોરણે દેશમાં જ નહિ બંધ મંડપ અને ગર્ભગૃહની વચ્ચે કોળી મંડપ વિદેશમાં અનોખાં ગણાય છે. સેલંકીયુગ દરમિયાન ગુજએટલે કે ગર્ભગૃહમાં બિરાજમાન દેવનાં દર્શન કરવા માટેની રાતભરમાં આવાં સંખ્યાબંધ તારણે બંધાયાં હતાં, પણ જગ્યા હોય છે. જેને તેને “ત્યવંદન કહે છે. અહીંથી એમાંથી આજ સુધી ટકી શકેલાં તોરણોમાં વડનગરનું તોરણ પ્રદક્ષિણ-માર્ગ (ભમતી)માં જવાય છે. મુખ્ય છે. એ પછી એની બરોબરી કરી શકે એવું, પણ ‘ગર્ભગૃહમાં જેનું મંદિર હોય એ મુખ્ય દેવની પ્રતિમા એનાથી થોડા નાના કદનું એક તેરણ દેલમાળમાં છે; ને પ્રસ્થાપિત કરેલી હોય છે. ગર્ભગૃહ સમ્મુખ સિવાયની ત્રણે એક બીજું તોરણ કપડવણજમાં છે, પણ તેનું શિ૯પ કંઈક ભાગ દેખાય છે. આ આંતરિક ભાગમાં વિવિધ Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy