SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરનચિંતામણ આશ્રય દેવાવાળા હતા. તેમના રાજયકાલમાં ગુફાઓ તો ૬૦ ફીટ સુધીની ઊંચી છે. શિપસૌષ્ઠવ અહીં ગુફા મંદિરોના રૂપમાં પરિણામ પામી અથવા બનાવાઈ. એ અવશ્ય નથી. અહીં અનેક ગુફાસમૂહ છે. આ પહાડ કાલની ગુફાઓની વિશેષતા એ છે કે તેમના મહામંડપ ગુફાઓ અને મંદિરોથી ઉત્કીર્ણ છે સંવત્ ૧૫૮૩ નું બનેલું અને ગર્ભગૃહ લગભગ વર્ગાકાર હોય છે. મુખમંડપ આય- એક સાસુ-વહુનું જૈનમંદિર પણ વાલિયરના કિલ્લામાં તાકાર હોય છે. તેમાં સ્તંભ લાગેલા રહે છે. મંડપશલીના જોવાલાયક છે. આ ગુફાઓ અને મંદિરોમાં જે કે આ મંદિરોમાં ચટ્ટાન પર બનેલા મંદિરોના કક્ષ ઉપર કક્ષ શિ૯૫ની વિશિષ્ટતા નથી, પરંતુ મૂર્તિઓની વિશાળતા અને બનતા ચાલ્યા જાય છે. બાદામી પહાડી ઉપર બનેલા મંદિરો સઘનતા જોવા ગ્ય છે. પ્રથમ ગુફાસમૂહમાં લગભગ ૨૫ આ પ્રકારના બનેલા છે. તેને સમય લગભગ આઠમી શતીનો વિશાળ મૂર્તિઓ છે. બીજા ગુફાસમૂહમાં એક મૂર્તિ ૬૦ છે. પ્રવેશદ્વાર પાંચ ચિતકવરી શાખાઓના પક્ષેથી બનેલ ફૂટની છે. તે ગુફાઓમાં શિલાલેખ પણ ઉત્કીર્ણ છે. આ છે. તેમાં અલંકારિતા ઘણી અધિક ઉભરાયેલી છે. ગુફાઓ સિવાય બીજી પણ અનેક જૈન ગુફાઓ છે. જે એહોલની પાસે મંગુરી પહાડીમાં એક ગુફામંદિર છે. શિ૯૫ આદિની દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ છે. તે દરેકનો ક્રમસર જેમાં ભગવાન મહાવીરસ્વામીની મૂર્તિ બિરાજમાન છે. અભ્યાસ કરવો જરૂરી છે. તેમાં વર્ગાકાર સંકીર્ણ મંડપ છે. જેની પડખેની ભીતે ઉપર ૩ જૈન મંદિર જૈન મૂર્તિઓ કોતરેલી છે. ત્યાં એક બે માળનું ગુફામંદિર પણ છે. જેમાં એક મંડપ અને લવાકક્ષ છે. અહીં આવા શૈલી પ્રકાર :- વાસ્તુકળાની ચરમપરિણતિ મંદિરના પ્રકારના અનેક બીજા મંદિરો છે. નિમણમાં હોય છે. આ ક્ષેત્રમાં ત્રણ શિલીઓનો ઉપયોગ કરવામાં આવેલ છે – નાગર, વેસર અને દ્રાવિડ. નાગરરાફટ કાલમાં એલરા જૈન-કલા-કેન્દ્ર બન્યું. અહીંની શિલીમાં ગર્ભગૃહ ચાર ખૂણાવાળું હોય છે. અને તેની શૈલાત્કીર્ણ જૈન ગુફામંદિરોની સંખ્યા ઘણી છે. તેમાં ઈન્દ્ર ઉપર ઝૂકેલી રેખાઓથી સંયુક્ત છત્ર સમાન શિખર રહે છે. સભા અને જગન્નાથસભા વિશેષ ઉલ્લેખનીય છે. ઈ-દ્રસભામાં તેનું પ્રચલન દક્ષિણમાં તો ઓછું છે; પરંતુ પંજાબ, હિમાલય, અનેક મંદિર છે. તેમાં માનસ્તંભ, શાસન દેવી-દેવતાઓની રાજસ્થાન, મધ્યપ્રદેશ, રીસા. અને બંગાળ આદિ મૂર્તિઓ, ગર્ભગૃહ, મહામંડપ તથા ચિત્રાંકિત સ્તંભ છે. પ્રદેશમાં વધારે છે. તેમાં શિખર ગોળાકાર હોય છે. અને જગનાથસભા તેટલી વ્યવસ્થિત નથી; પરંતુ અહીં પણ શિખરની ઉપરની કળશ લાગેલા હોય છે. સરલીમાં ગર્ભગૃહ, મંડપ, મૂર્તાિ ઓ વગેરે અલંકૃત શલીમાં બનેલા છે. શિખરની આવૃત્તિ વર્તુલાકાર હોય છે. અને ઉપર જતાં | તેરાપુર (ધારાશિવ) ની ગુફા પણ ઉલ્લેખનીય છે. ચપટી થઈ જાય છે. મધ્યભારતમાં તેનો ઉપયોગ અધિક કનકામરે પિતાનાં ‘કરક ચારઉ” ( ૧૧ મી શતી) માં આ થયો છે. દ્રાવિડશૈલીમાં મંદિર સ્તંભની આકૃતિ ગ્રહણ કરે છે. ગુફાનું ઘણું જ સુંદર વર્ણન કર્યું છે. જેથી ખ્યાલ આવે ઉપર સંકેચ પામતા જાય છે. અંતમાં તે સ્કૂપિકાને આકાર છે કે આ ગુફા એ વખત વિશાલ આકારની હતી. કરકંડુ ગ્રહણ કરી લે છે. દક્ષિણમાં તેને ઉપયોગ વધારે થયો છે. એ સ્વયં અહીં કેટલીક ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું. ડો. હીરાલાલે પ્રાચીનતમ બૌદ્ધ, હિન્દુ અને જૈન તેમ જ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. મંદિરની પાંચ શિલીઓનો ઉલ્લેખ કર્યો છે : મનમાડ રેલ્વે જંકશનથી લગભગ ૧૫ કિલોમીટર દૂર (૧) સમતલ છતવાળા ચતુષ્કોણ મંદિર. જેની સન્મુખ અંકાઈ નામના સ્ટેશનની પાસે અંકાઈ-વંકાઈ નામના એક દ્વારમંડ૫ રહે છે. જેવી રીતે સાચી, તિગવા અને ગકાસમહ છે. જે ત્રણ હજાર ફુટ ઊંચી પહાઈ પર રહેલ એરણના મંડપ છે. છે. તેમાં સાત ગુફાઓ છે. જેમાં સરી, મંડપ તેમજ જ (૨) દ્વારમંડપ અને સમતલ છતવાળા તે ચતુષ્કોણ ગભગહ છે. પડખાઓમાં સિહ, દ્વારપાલ, વિદ્યાધર, ગજ, મદિર કે જેના ગર્ભગૃહની ચારે તરફ પ્રદક્ષિણ પણ બનેલી લક્ષમી આદિની આકૃતિઓ છે. તેનો સમય લગભગ અગિયાર- ક પર હોય છે. આ મંદિર ક્યારેક-કયારેક બે માળના પણ બનતા મી શતાબ્દી માનવામાં આવે છે હતા. જેવી રીતે નાચના-કુઠારાના પાર્વતીમંદિર તથા ભૂમરા ગફાનિર્માણકલા ધીરે ધીરે સમાપ્ત થતી ગઈ. પ્રારંભમાં (મ. પ્ર. ) ના શિવમંદિર (૫-૬ શતી ) . તે પ્રાકૃતિક ગુફાઓ થતી હતી. જેનો ઉપયોગ સાધના માટે કરવામાં આવતો હતો. ઉત્તરકાળમાં પ્રાકૃતિક ગુફાઓ (૩) ચતુષ્કોણ મંદિર જેની ઉપર નાનું અથવા ચપટું ગુફામંદિરના રૂપમાં બનવા લાગી. મોટાભાગની ગુફાઓ શિખર પણ બનેલું હોય છે, જેવી રીતે દેવગઢનું દશાવતાર ગુફામંદિર બની ગઈ. એવા અંતિમ ગુફામંદિર ગ્વાલિયરના * આ મંદિર તથા બાધિગયાનું મહાબોધિમંદિર. કિલ્લામાં જોવા મળે છે. તેનું નિર્માણ ૧૫ મી શતીમાં (૪) લંબ-ચતુષ્કોણ મંદિર કે જેનો પાછળનો ભાગ થયેલ છે. તેમાં વિશાળ મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. કોઈક મૂર્તિઓ અર્ધવૃત્તાકાર હોય છે તેમ જ કોઠી (વરલ) ના આકારના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy