SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ 5 બરાબર અને નાગાની પહાડીઓની પાસે પ્રાપ્ત થયેલ છે. મુઝુમ્પટ્ટિ (સમણુરમર્ત), તિરપૂરંકુરમ, વરિચપુર, અજજેની પુરાલિપિ તેના ઈ. પૂ. ત્રીજી શતીને સિદ્ધ કરે છે. ગરમલ, કરુંગાલક્કડિ, કીજલવું, તિરુવાયૂર અને નીલક , એ ગુફાઓ જો કે આજીવિક સમ્પ્રદાય માટે અશક દ્વારા રામનાથપુમ જિલ્લામાં પિલેયર્પતિ, તિરુનેહલિ જિલ્લામાં ભેટ આપવામાં આવી હતી, પરંતુ આજીવિક સંપ્રદાયને મરુકતલ, તિરુશ્ચિમ્પલિલ જિલ્લામાં તિરુચ્ચિરપલ્લિ, સઅન્ય દિગંબર જૈન સંપ્રદાય સાથે વધુ રહેલો છે. આથી શિતન્નવાસલ, નર્ત મલે, તેનીમલે, પુગલૂર, કબૂર જિ૯લામાં તેનો ઉલેખ અહીં કરી શકાય છે. અચ્ચલૂર, ઉત્તર અકટિ જિલ્લામાં મમદુર, સેમ્પત્ત, વાસ્તવિક રૂપમાં જૈન ગુફાઓના રૂપમાં આપણે ઉદયગિરિ દક્ષિણ અકટિમાં તિરુનાથરકુઠુ, સોલવન્દિપુરમ્ આદિસ્થાનમાં અને ખંડગિરિ ગુફાઓને ઉલેખ કરી શકીએ છીએ. જૈન ગુફાઓ છે. જેમાં શય્યાઓની પણ વ્યવસ્થા કરવામાં મહામેઘવાહનના સમયમાં આ અધિકાનેની ઘણી ઉન્નતિ આવી છે. આંધ્રપ્રદેશના ચિત્તર જિલ્લામાં કન્નિકપુર અને થઈ. કલિંગે પોતાના રાજ્યના તેરમા વર્ષમાં આ પહાડો નગરી નામક સ્થાન છે. જ્યાં પાંચ પાંડવ સહિત કેટલીક પર જૈન ગુફાઓ, સ્તૂપ, વિહાર અને મંદિરનું નિર્માણ જૈન ગુફાઓ છે. સિતન્નવાસલ નામના સ્થાન પર પ્રાપ્ત ગુફા કરાવ્યું. હાથીગુફા શિલાલેખમાં આ બધું વિસ્તારથી પણ ઉલ્લેખનીય છે. ઉત્કીર્ણ મળે છે. આ ગુફાઓને વિહારના રૂપમાં વિકસિત કરવામાં આવી હતી. તેમાં કોટડીઓ અને સરીઓ છે. તથા કઈ કઈ ઠેકાણે ઓસરીની સામે સમતલ ભૂમિ પણ છે. કોટડીઓની છતો ઘણી નીચી છે. આ ગુફાઓ પ્રાયઃ બે માળની છે. થાંભલા વિના અને ઓસરીવાળી ગુફાઓ નાની અને સુશોભિત છે. થાંભલા સહિત ઓસરીવાળી ગુફાઓ મેટી અને સુશોભિત છે. તેમાં રાણીગુફાનું શિલ્પ અધિક મનહર છે. શિલ્પાંકિત તેરણ અને દ્વારપાલ પણ અંકિત થયેલ છે. જૂનાગઢ (ગિરનાર) માં લગભગ વીશ શૈલાત્કીર્ણ ચતુર્થ શતાબ્દીથી છઠ્ઠી શતાબ્દીની વચમાં જૈનધર્મને ગુફાઓ છે. જે બાબા પ્યારા – મઠની ગુફાઓ કહેવાય છે. માટે મથુરા તથા પૂર્વ ભારતમાં વિશેષ રાજ્યાશ્રય ન મળી તે ત્રણ પંક્તિમાં બની છે. તેમાં મંગલકલશ, સ્વસ્તિક, કાવ્યો 5. શક્યો. તેનું મૂળ કારણ હતું બૌદ્ધધર્મ અને વૈદિક ધર્મનું શ્રીવત્સ, ભદ્રાસન, મીનયુગલ આદિ ચિલ્ડ્રન મળે છે. તેને પુનરુત્થાન થવું તે. સાથે સાથે જૈન પ્રતિષ્ઠાનો ઉપર જૈનેતર સમય લગભગ ઈ. પૂર્વ બીજી શતી છે. આ ધરસેનાચાર્યની ધર્માવલંબીઓએ અધિકાર કરી લીધો હતો. ઉદાહરણ ચંદ્રગુફા હોઈ શકે છે. ક્ષત્રપકલીન આ ગુફાઓ કાંઈક સેનભંડાર (રાજગિરિ ) ઉપર વેષ્ણનું સ્વામિવ થઈ વિશેષતા માટે થઈ છે. ગયું હતું અને પહાડ ઉપર રહેલા જૈન વિહારને ધર્મ પાલે રાજગૃહની પાસે સોનભંડાર નામનો એક જૈન બૌદ્ધવિહારના રૂપમાં બનાવી દીધો. એની સિવાય કાંઈક ગુફાસમૂહ છે. જે પ્રથમ – દ્વિતીય સતીને હોવો જોઈએ. નિર્માણ તે થયાં જ છે. તેના ઓરડા વિશાલ આયતાકાર છે. અને દ્વારસ્તંભ | વિદિશા (મધ્યપ્રદેશ) ની ઉદયગિરિની જૈન ગુફાઓ પણ કહા 5 તળેલા છે. અહી મળતા લેખ મુજબ આ ગુફાઓ વરદવ- ઉલ્લેખનીય છે. તેના આકાર – પ્રકારથી તો લાગે છે કે તે મુનિએ જૈન સાધુઓના આવાસની દૃષ્ટિથી બનાવી છે. ઈ. પૂર્વની હોવી જોઈએ પરંતુ અહીંના શિલાલેખથી પ્રયાગની પાસે પાસાની ગુફાઓ પણ શુંગકાલીન છે, જે જાણવા મળે છે કે તે ઉત્તરકાલીન છે. ત્યાંના લેખ પ્રમાણે આહતને ભેટ આપેલી છે. મધ્યકાલીન ગુફાઓ : મધ્યકાલમાં ઓરીસ્સાની ખંડ દક્ષિણાપથમાં પ્રારંભિક શતાબ્દિમાં તમિલનાડુમાં ગિરિની ગુફાઓને ગુફા મંદિરોનું રૂપ આપવામાં આવ્યું. પ્રાકૃતિક જૈન ગુફાઓની સંખ્યા અધિક છે. અહીં તમિલ અહીં પથ્થરની ભીંત ઉપર જૈન પ્રતિમાઓનું અંકન ભાષાના પ્રાચીનતમ અભિલેખ તથા પથ્થરના સ્મારક મળ્યા કરવામાં આવ્યું. શાસનદેવી – દેવતાઓનું પણ નિર્માણ છે. ગુફાની અંદર શિલાઓને કાપીને શય્યાઓ બનાવેલી થયું. વારામુજી ગુફામાં આ પ્રક્રિયા વધારે થઈ. છે. અને તકિયા પણ ઉઠાવેલા છે. ઉપર પથ્થરના ખંડને લટકાવી દેવામાં આવ્યા છે જેથી વરસાદનું પાણી બહાર છઠ્ઠી શતીથી અગ્યારમી શતી વચ્ચે દક્ષિણાપથમાં નીકળી શકે. આ ઈ.પૂ. બીજી શતીની ગુફાઓ છે. એવી સ્થાપત્યકલાને ઘણે વિકાસ થયો છે. વાતાપી, પલ્લવ, રીતે મદરા જિલ્લામાં આમલે, અરિટ્ટપટ્ટિ, માંગુલમ, પાંડવ, ચૌલુક્ય, રાષ્ટ્રકૂટ, ગંગ આદિ રાજ્ય જૈનધર્મને Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy