SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૭૩૯ છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ, મહાવીર સ્વામી પહેલાં ૧૮૫] હોવાનું જણાયું છે. રાજા ખારવેલના હાથી ૨૫૦ વર્ષ પૂર્વે બનારસમાં થઈ ગયા. તેઓ બનારસના રાજા ગુફાના લેખ (લગભગ ઈ. પૂ. ૧૮૫) માં શ્રી ઋષભદેવની અશ્વસેનના પુત્ર હતા. ચોવીસમા તીર્થકર મહાવીર સ્વામી પ્રતિમા જે અગાઉ નંદરાજા પાટલિપુત્ર લઈ ગયો હતો આતહાસિક વિભૂતિ હતા. તેમનો જન્મ ઈ. પૂ. ૫૪૦માં તેને ખારવેલે પાછી મેળવીને ફરીથી પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ બિહારમાં થયો હોવાનું મનાય છે. તેમના જન્મથી જૈન મળે છે. જીવંત સ્વામીની એક કિરીટમુકુટ તથા આભૂષણોપરંપરામાં વીરનિર્વાણુ સંવત ચાલે છે. અને આજે (૧૯૮૩) થી વિભૂષિત ધાતુ પ્રતિમાં ગુજરાતમાં અકોટા (વડોદરા) તેનું – વર્ષ ચાલે છે. તેઓ સંભવતઃ ઈ. પૂ. ૪૬૮માં માંથી પ્રાપ્ત થઈ છે. આ પ્રતિમાં ઈ. સ. ૫૦૦ના સમય નિર્વાણ પામ્યા હતા. તેઓ ગૌતમબુદ્ધના સમકાલીન ગાળાની મનાય છે. જે ગુજરાતમાંથી ઉપલબ્ધ પ્રાચીન જૈન ગણાય છે. ઉપલધ ઐતિહાસિક પુરાવાઓને લીધે છેલ્લા પ્રતિમાઓમાંની એક ગણાવી શકાય. બે તીર્થકરો પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની ઐતિહાસિક્તા | તીર્થકરોની પ્રતિમાં બે પ્રકારે જોવા મળે છે. એક સ્વીકાર્ય બની છે. જયારે તે પૂર્વેના તીર્થકરો હજારો વર્ષો પૂર્વે થઈ ગયેલા હોવાની જન સાહિત્યિક ગ્રંથે અને - ઊભી અને બીજી બેઠી. તીર્થકરોની ઊભી પ્રતિમાઓને પુરાણોની વિગતોને ઐતિહાસિક પુરાવાનું સમર્થન મળવું કાયોત્સર્ગ [ કાઉસગ્ગ] અવસ્થાવાળી અને બેઠી પ્રતિમા ઓને ધ્યાનસ્થ રોગમુદ્રાવાળી (પદ્માસનસ્થ ) કહેવામાં હજી બાકી છે. આવે છે. કાસગ પ્રતિમાઓ તે જૈન પરંપરાનું વિશિષ્ટ આ જૈન ધર્મે ભારતીય ધર્મ, દર્શન તેમ જ સાહિત્ય, લક્ષણ છે. જે તીર્થકરો કાયોત્સર્ગ અવસ્થામાં નિર્વાણ કલા અને અન્ય ક્ષેત્રોમાં અનેક પ્રદાન કર્યા છે. તે પૈકીના પામ્યા હતા તેઓની મૂર્તિઓ ઘણે અંશે આ અવસ્થામાં જૈન મૂર્તિવિધાન વિશે અહીં વિવેચન પ્રસ્તુત છે. કંડારવામાં આવે છે. દા. ત. ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ જૈન પ્રતિમા વિધાનને આધાર તીર્થકર હોવાનું પ્રતીત અને મહાવીર સ્વામીએ પદ્માસન અવસ્થામાં કૈવલ્યપદ પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસુ અનુયાયી વર્ગને તીર્થકરોના પવિત્રજીવન, કર્યું હતું તેથી તેઓની મૂર્તિઓ પણ મોટે ભાગે પદ્માસનમાં ધર્મ પ્રસાર અને કેવા કપરા સંજોગોમાં તેમણે કેવલજ્ઞાન જોવા મળે છે. જિનાલયની પ્રતિષ્ઠિત મુખ્ય પ્રતિમા (મૂલપ્રાપ્ત કર્યું તેનું સતત મરણ રહે તે હેતુથી તીર્થકરોની નાયક) હમેશાં પદ્માસનસ્થ હોય છે. મૃતિઓ બનવા લાગી અને તેમના પવિત્ર જીવન સાથે સંકળાયેલાં મહત્ત્વનાં સ્થળોએ તેની પ્રતિષ્ઠા થવા લાગી. | તીર્થકરની પ્રતિમાઓનું મૂર્તિ વિધાન મુખ્યત્વે શિપશાસ્ત્રના ગ્રંથો જેવાં કે બૃહદસંહિતા, પ્રતિષ્ઠાઆ ચોવીસ તીર્થકરોની પ્રતિમાઓને આવિર્ભાવ સારોદ્ધાર, આચારદિનકર, નિર્વાણુકલિકા વગેરેમાં જોવા ક્યારથી થયો તે ઇતિહાસમાં ચર્ચાનો વિષય રહ્યો છે. એક મળે છે. આ ગ્રંથમાં જૈન મૂર્તિવિધાનના લક્ષણોની મત અનુસાર જૈન મૂર્તિ શાસ્ત્રને પ્રારંભ આયાગપટ્ટોથી વિશદ છણાવટ કરેલી છે. તેમાં મુખ્યત્વે ઊભી મૂર્તિઓના થયો તેમ કહી શકાય. આવા પ્રાચીન આયાગપટ્ટો મથુરાના લાંબા લટકતા હાથ, છાતીના મધ્યભાગમાં શ્રી વાસનું કંકાલીટીમાંથી મળી આવ્યાં છે. તે પૈકીના કેટલાક કુષાણકાલ લાંછન, પ્રશાંત સ્વરૂપ, તરુણાવસ્થા' વગેરે જોવા મળે પૂર્વેના હોવાનું તેમના પરના અભિલેખો પરથી જણાય છે. છે. આ પ્રતિમાઓમાં મહાન પુરુષના લક્ષણ તરીકે કાનની કુષાણકાલ દરમિયાન તીર્થંકરની મૂર્તિઓ અને જીવન- બુટ લાંબી દર્શાવવામાં આવે છે જે લગભગ સ્કંધને કથાઓ આયોગપટ્ટોમાં અંકિત થતી હતી. કેટલાક અભિલેને સ્પર્શતી હોય છે અને વચ્ચેથી છેદાયેલી હોય છે. ખેને આધારે એમ પણ કહી શકાય કે નંદ રાજાઓ ઋષભદેવની મૂર્તિના માથાના વાળ છૂટા અને કવચિત (ઈ. પૂ.૩૬૪-૩૨૪) ના સમયમાં અર્થાત્ મહાવીરના અંધ પર ફેલાયેલાં હોય છે. અન્ય તીર્થકરોના માથાના જન્મના કેટલાક વર્ષો પછી જૈન મૂર્તિઓ પ્રચારમાં આવી વાળ લાંચ કરેલાં હોય છે. તાયબર સંપ્રદાયની હોવાના પુરાવા મળે છે. જૈન અનુશ્રુતિ પ્રમાણે મહાવીર મૂર્તિમાં અવશ્વ દૃષ્ટિગોચર થાય છે, જ્યારે દિગમ્બર સ્વામીની પ્રતિમાં તેમની હયાતી દરમિયાન થવા લાગી સંપ્રદાયની મૂતિ વિવસ હોય છે. વળી જે વૃક્ષ નીચે હતી. મહાવીરે દીક્ષા લીધી તે પહેલાંની ( અર્થાત્ જીવંત- તીર્થકરોને કેવલજ્ઞાન લાધ્યું હોય તે વૃક્ષ પણ કેટલીક સ્વામી અવસ્થાની) ચંદન-કાછની પ્રતિમા સિંધુ સૌવીરના શિપમાં કંડારવામાં આવે છે. રાજા ઉદયનને પ્રાપ્ત થઈ હતી. તેની પાસેથી આ પ્રતિમા ઉજજૈનને રાજા પ્રદ્યોત પોતાના રાજ્યમાં લઈ ગયો અને તે X. U. P. Shah-Akota Brenzes. વિદિશામાં પધરાવી હતી. મગધના પાટનગર પાટલિપુત્ર ૫. વરાહમિહિર – બહસંહિતાઃ (પટના-બિહાર) ના લોહાનીપુરમાંથી રેતિયા પથ્થરની આજનુલખબાહ: શ્રીવત્સાહકઃ પ્રશાન્તમૂર્તિ શ્ર! મસ્તક અને પગ વિનાની ઊભી જૈન પ્રતિમા મળી આવી દિગ્યાસાસ્તરુણરૂપવાંશ્ચ કર્યો હતાં દેવઃ ૬૭ છે. આ પ્રતિમા ઉપરને આપ મૌર્યકાલીન [ ઈ. પૂ. ૩૨૨ (૫. ૪૬.) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy