________________
સર્વસંગ્રહગ્રંથ
વધે છે. સાથે ગ્રંથની ગરિમા પણ વધે છે જેથી વાચકને ઈન્દોરથી પ્રકાશિત થતા હિન્દી માસિક ‘તીથ'કર 'ના વ્યાપક બંધ થાય છે. આવાં ટિપણે માટે બહોળું જ્ઞાન સંપાદક શ્રી નેમિચંદજી જૈન પણ આદશ સંપાદક છે. જરૂરી છે. અનેક શાસ્ત્રોનું અવગાહન-અવલોકન કર્યું હોય એમણે પ્રશ્નોત્તરીની એક નવી જ શિલી એવી વિકસાવી છે તે જ આ બની શકે.
કે જેનાથી ખ્યાલ આવે કે પ્રશ્નો પૂછવા તે પણ એક કળા પછી પરિશિષ્ટો તૈયાર કરવાનું કાર્ય. જે ટિપ્પણ
છે. પ્રશ્ન પૂછવામાં પણ કેવી ખૂબી હોઈ શકે અને તે દ્વારા આપ્યાં તે વિષય વિસ્તારથી, અન્ય ગ્રંથમાં વાચનભેદે
ઉત્તરાદાતા પાસેથી કેવી રીતે તેના મનમાં નિહિત પદાર્થને મળતું હોય તે તે આ સંદર્ભ પરિશિષ્ટમાં આપી
કઢાવી શકાય. શકાય. મૂળ ગાથાને અકારાદિ કમ, ઉધૂત ગાથાને
સંદર્ભગ્રંથ ( Reference Book )ના સંપાદનમાં અકારાદિ કમ અને સ્થળનિદેશ, વિશેષ નામ અને
શું પરિશ્રમ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ ‘જૈન ગૂજર ગ્રંથકાર-ગ્રંથનામની સચિ-આ રીતે પરિશિષ્ટ હોય છે. કવિઓ’ અને ‘ જૈન સાહિત્યને રાક્ષિપ્ત ઈતિહાસ એ પછી પ્રસ્તાવના પણ બહુ મહત્વનું અંગ હોય છે.
છે. સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ એના
સંપાદનનાં જે અથાક પરિશ્રમ કર્યો છે તેનો ખ્યાલ તે એ આ રીતે એક ગ્રંથ સાંગોપાંગ સંશોધિત-સંપાદિત
ગ્રંથ જોવાથી જ આવે. એક ધૂળધોયાની રીતે તેમણે આ થાય છે.
બધું કામ કર્યું છે અને તેનું શોધી કાઢયું છે. એવાં
કામોની જે યાદી કરીને તેમાં નામ આવી શકે તેના જેવું સંશોધનને જેડિયો ભાઈ છે સંપાદન.
કામ આ “જૈન રત્નચિંતામણિ” ગ્રંથના સંપાદનનું છે. અહીં સંપાદન શબ્દ સામયિક પત્રો અને સંગ્રહાત્મક આ સંપાદનની એક આગવી કથા છે. શ્રી નંદલાલ દેવલુકે ગ્રંથના સંપાદન સંદર્ભે વાપર્યો છે.
પિતાની એ આપવીતી લખી છે એ સમભાવથી વાંચીએ વિદ્વાને માટે જેમ કહેવાય છે કે વિદ્વાનેવિજા
તે જ તેને સાચો ખ્યાલ આવે. નાતિ વિદ્રજજન પરિશ્રમમાં તેવી જ વાત આ એક અ-જૈન શુભેરછક સંપાદકે એકલે હાથે-એકલપંડે સંપાદકની છે. એ વાત વિચારતાં આદર્શ સંપાદક છે અને ખાલી ગજ ( કાઈ માતબર સંસ્થાના ઉપક્રમ-આશ્રય
શથી એ નથી કે તેના સરખા જ વિના ) આ “જૈન રત્નચિંતામણિ” મહાકાય ગ્રંથનું તે આદરને પાત્ર છે. સાચે જ, સંપાદકને ઘણીવાર ઘણી સંપાદન કર્યું છે. કપરી ક્ષણેનો સામનો કરવો પડે છે. કેઈને નારાજ ન લેખક પાસેથી–અને તેમાં પણ તે તે વિષયના યોગ્ય કરવા અને બધાંને રાજી કરવાં એ કેટલું કપરું છે ! વળી અધિકારી લેખક પાસેથી લેખો લખાવવા, કઢાવવા, મંગાએ બધા જે લેખ આવ્યા હોય તેને “સરખા કરવામાં વવા એ એક જાતની બૈર્યની કસેટી છે, તપસ્યા જ છે. કેટલો પરિશ્રમ પડે છે ! એ લેખમાં વાઢકાપ કરવી પડે, તેમાંથી તેઓ પાર ઊતર્યા છે, ઉત્તીર્ણ થયા છે. કેટલા માર્કે એ લેખને મઠારવા પડે. મૂળ લેખમાં એવી કાપકૂપ કરીને તે તો વાચકો જ નક્કી કરે. તેનો પુનર્જન્મ થાય કે તેના પિતા જ તે લેખને ઓળખી
ગોહિલવાડની અસ્મિતા' પછી ઉત્તરોત્તર એક પછી ન શકે. કયારેક ક્યારેક તો બેરહમ થઈને આખેઆખા ર, શિખરો સર કરતાં કરતાં તેને વિશ્વની ના ? પાના પર લાલ ક્રોસ ચીતર પડે.
સુધીના આઠ સંદર્ભગ્રંથ સંપાદિત કર્યા છે. તે પછીનું આ આ સંપાદનકાર્ય માટે પણ ખૂબ મોટી સજજતા તેઓનું આ શિરમોર સમું શિખર છે. એ પણ તેઓએ જોઈએ. જો એ ધારે તો સંપાદન કરતાં કરતાં લેખક સર કર્યું છે. આપણું સૌના ધન્યવાદના તેઓ અધિકારી પાસેથી તેનું “ઉત્તમ” જે હોય તે ઉપજાવી શકે. એક છે. હજી પણ આવાં સંપાદન-ચયનો થવાં જોઈએ. આવા શિપીની જેમ. લેખકમાં જે નકામ, બિનજરૂરી, બાધક સંદર્ભગ્રંથા થાય છે તેથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બને હોય તે દૂર કરીને તેને એક સર્જક તરીકે બહાર લાવે છે. એકસાથે-એક સ્થાને અનેકવિધ વિષયેાનું અનેકવિધ લાવી શકે. ગુજરાતના પ્રસિદ્ધ માસિક “કુમાર”ના સંપાદક લેખકેને હાથે લખાયેલું માહિતીપ્રદ લખાણ વાચકને મળે બચુભાઈ રાવતે આ કાર્ય કરી બતાવ્યું હતું. “કુમાર”માં તે વાચક માટે અને તેમાં પણ જિજ્ઞાસુ વાચક માટે કેટલું પિતાની કૃતિ આવે તો લેખકને પોરસ ચઢે. પિતાની બધું આનંદપ્રદ છે. કવિતા, વાર્તા કે લેખ “કુમાર”માં છપાય તેનું લેખકને મન શ્રી નંદલાલ દેવલુક દ્વારા હજી પણ વધુ સમૃદ્ધ “ સંદર્ભ ગૌરવ રહેતું. સંપાદનની આચારસંહિતાના યોગ્ય પાલનથી ગ્રંથો મળે તેવી આશા-અપેક્ષા રાખીએ અને આ ગ્રંથને જ આ પરિણામ સાંપડે. અને એ માટે પુષ્કળ પરિશ્રમ હૃદયના ઊંડા ઉમળકાથી આવકારીને સ્વાગત કરીએઃ કરવો પડતો, આદશ ચોકસાઈ રાખવી પડતી.
પોતાની જ કુમાર માતાના ચોગ્ય જવાબમ હદયનાથ.” કવિતા, વાહનની અને એ માટે સી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org