________________
જૈન ફાગુ સાહિત્ય
ડૉ. જનાર્દન પાઠક
પ્રાણીમાત્રનાં હદયને આકર્ષે તેવી ઋતુ વસંત અને ૬. કાવ્યાન્ત જૈન કવિઓ રતિમાથી વિતિ તરફ લઈ જાય વર્ષાનાં આગમનમાં હદયના ભાવ સ્થિર રહી શકતા નથી. છે. “સંયમ” એનું ખાસ લક્ષણ બને છે. અને એ હતુને માણવા મન ઉત્સુક બની જાય છે. આમ
- ફાગુ કાવ્યમાં એકંદરે જીવનનો ઉલાસ, પ્રણયનું ગાન બનવું સ્વાભાવિક છે. અને તેથી જ સંસ્કૃત કવિઓએ મન
સવિશેષ હોય છે; પરંતુ આ કાવ્ય પ્રકારને જૈન કવિઓએ મૂકીને આ બન્ને ઋતુઓને વધાવી છે !
ખાસ ખેડેલ હોવાથી તેમાં જીવનના ઉલાસનું ચિત્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આમ તે મહદ અંશે આવતું હોવા છતાં તેના અંતમાં જીવનમાં આવતી વિરત ધર્મપ્રધાન છે. ને સમગ્ર સાહિત્યમાં સીધી યા આડકતરી કે જીવનની અસારતા, વ્યર્થતા અંગેનો ઉપદેશ જોવા મળે રીતે ધર્મ અને ઉપદેશ તેનાં પ્રયોજનો ગવાયાં છે. છતાં છે. એટલે શીલ અને સાત્વિકતાને પુરસ્કારી કવિજીવનના તેમાં જીવનને ઉલ્લાસ પણ મન ભરીને ગવાય છે. મધ્ય- સંયમ અને તપને પ્રગટ કરે છે. જીવન સાધનના માધ્યમ કાલીન સાહિત્યમાં પદ, આખ્યાન વગેરે સાહિત્ય સ્વરૂપની તરીકે ફાગુ કાવ્યને વર્ણવે છે. તેમાં પ્રકૃતિવર્ણન હોય પેઠે “ફાગુ' પણ એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ છે. નરસિંહ છે પણ શુદ્ધ પ્રકૃતિકાવ્ય નથી હોતું. ફાગુ કાવ્યનાં અંગે મહેતાની પૂર્વે આપણું ગુજરાતી સાહિત્યમાં આ સ્વરૂપ નીચે પ્રમાણે જોઈ શકીએ : પ્રસંગ, પાત્રાલેખન, સંવાદ, ઠીક ઠીક રીતે ખેડાયું છે. ખાસ કરીને જૈન કવિઓના હાથે વાતાવરણ, છંદ, રસ, સંઘર્ષ અને જીવનદર્શન. આ સ્વરૂપ વિશેષ ખેડાયુ છે. જેન ભંડારોમાં જૈન કવિઓની
પ્રસંગ – કાવ્યમાં ખાસ કરીને સુપ્રસિદ્ધ જૈન મુનિ, હસ્તપ્રતો સારી રીતે સચવાઈ રહી તેને કારણે જૈન સાહિત્ય
તીર્થકરના જીવનનો પ્રસંગ. ખાસ કરીને કથા વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ છે. જ્યારે જૈનેતર કવિઓની હસ્તપ્રત વ્યવસ્થિત રીતે નહી સચવાયેલી હોવાથી એ સાહિત્ય
સાહિત્ય પ્રસંગ. “ માં ”મથી ‘મહાત્મા’ બને
તેવાં પાત્રોનું સર્જન. પ્રમાણમાં ઘણું ઓછું મળે છે.
પાત્રાલેખન – કાવ્યમાં મૂળ પાત્રો અને તેનું આલેખન | ગુજરાતી સાહિત્યના અન્ય પ્રકારની પેઠે જ આ
સદ્દ-અસદું પાત્ર પણ હોઈ શકે. પાત્રો ઉદાત્ત હોય પ્રકાર લોકપ્રિય હતા. ફાગુ' શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો સં. – પ્રા૦ FT- એ પ્રમાણે છે. આચાર્ય શ્રી
છે. સાધારણમાંથી અસાધારણ બને. હેમચન્દ્રાચાર્ય “દેશીનામમાલા”માં “T” શબ્દ “વસતો- સંવાદ– આ કાવ્ય છે તેથી તેમાં પાત્રોચિત અને સવ’ના અર્થમાં આપે છે. આમ, ફાગુ એક વિશિષ્ટ કાવ્ય કાવ્યોચિત સંવાદ પણ હોઈ શકે. રવરૂપ છે. સંસ્કૃત સાહિત્યનાં ઋતુવર્ણનનાં કાવ્યની જેમ
વાતાવરણ – કાવ્યમાં પ્રકૃતિનું વાતાવરણ મુખ્ય હોય આ પણ એક ત્રાતુવર્ણનનું જ કાવ્ય છે. સામાન્ય રીતે તેનાં
છે. સાથે સાથે કથાસાહિત્યનું વાતાવણ પણ હોઈ લક્ષણે આ પ્રમાણે ગણાવી શકાય?
શકે. ખાસ તો પ્રકૃતિ...વસંત અને વર્ષોનું વર્ણન ૧. ફાગુ એટલે વસંત અને વર્ષાઋતુનું ગાન. વસંતને હોય છે. વધાવતું પ્રકૃતિ અને પ્રણય વિધેયક કાવ્ય.
છંદ– આ કાવ્યમાં દોહરા અને રોળા જેવા છંદ ૨. ફાગુ સમૂહમાં ગવાતું અભિનયક્ષમ કાવ્ય છે.
ખાસ હોઈ શકે. ૩. યુવાન હદયનાં મધુર સંવેદનોને ફાગુ કાવ્યમાં અભિ
સંઘર્ષ – કાવ્યમાં નાટયાત્મક કટોકટી યુક્ત પરિસ્થિતિ વ્યક્તિ મળે છે.
પણ આવે છે. જેન મુનિઓ કઈ સ્ત્રો પ્રત્યે ૪. વિપ્રલંભ અને સંગ શૃંગારનાં વર્ણન તેમાં હોય છે. આકર્ષાય તેવું ચિત્ર હોય અને પછીથી તેમની પણુ ખાસ કરીને ન ફાગુ કાવ્ય શુદ્ધ સંગારનાં
કટી થાય તેવી પળ પણ આવે છે. તેમાં જીવનકાવ્ય બની શકતાં નથી.
સંઘર્ષ શરૂ થાય છે. પ. સંગીત અને શબ્દને સુંદર સમન્વય તેમાં થાય છે. રસ – શંગાર રસ મુખ્ય હોય છે. પણ જેકવિઓ
Jain Education Intemational
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only