SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રે સંગ્રહગ્રંથ ૭૦૭ કે રવતંત્ર રીતે જૈન સંપ્રદાયને અભિમત ધાર્મિક ને નૈતિક પણ કેટલીક એતિહાસિક - સામાજિક માહિતી પડેલી હોય આચારવિચારને ઉપદેશ હોય છે. જન પરંપરા અંબિકા છે. તે ઉપરાંત જૈન કવિઓ પોતાની લાંબી કતે ઓમાં આદિ માતાઓનો સ્વીકાર કરે છે, તેથી એમની સ્તુતિની પિતાની ગુરુપરંપરા ને રચનાનાં સ્થળ સમયની માહિતી તો પણ કેટલીક રચનાઓ મળે છે. કલિયુગનાં લક્ષણ, રેટીને લગભગ અચૂક ગૂથે છે તો ઘણી વાર એમાં સમકાલીન મહિમા, તાવ ઉતારવાનો મંત્ર જેવા કેટલાક સર્વસામાન્ય આચાર્યો, ગુરુબંધુઓ, પ્રેરક વ્યક્તિઓ તથા રચના સ્થળના વિષયોને પણ જૈન કવિઓએ આવરી લીધા છે. રાજવીઓ-શ્રેણીઓનો નિશ થતો હોય છે ને નગરવર્ણન જૈન સાહિત્યને આ વિષયવ્યાપ બતાવે છે કે ન - : , પણ થતું હોય છે. જન સાધુઓની ગુરુપરંપરા નાંધતી સાધુકવિઓએ સાંપ્રદાયિક રહીને પગુ પોતાની ભાવવિચાર પટ્ટાવલીઓ પણ ઘણી રચાયેલી છે. સૃષ્ટિમાં ઘણા મોટા જગતનો સમાવેશ કર્યો છે. ગુજરાતના રાજકીય, સામાજિક, ભૌગોલિક ઇતિહાસ રચવામાં જન સાહિત્યમાંથી મળતી આ સામગ્રીને કેટલે દરતાવેજી મૂલ્ય ઉપયોગ થયો છે એ હું જાણતો નથી, પરંતુ બહુ ઝાઝો આપણી એક છાપ એવી છે કે મધ્યકાલીન ગુજરાતી ઉપયોગ થયો હોવાની આશા નથી. એ મોટી પ્રયત્ન પણ સાહિત્યમાંથી તત્કાલીન ઇતિહાસની સામગ્રી પ્રમાણમાં ઓછી માગે. પણ ઇતિહાસના અભ્યાસીઓ એવા પ્રયત્ન કરશે તે જડે છે અને જે જડે છે તે પક્ષ રીતે જ વણાયેલી હોય છે. એ ફળદાયી નીવડ્યા વિના નહી રહે એ વિશ્વાસ છે. મધ્યકાલીન સાહિત્ય બધા પૌરાણિક અને લૌકિક કથાકથન મુદ્રિત કૃતિઓ પણ ઘણી વિપુલ સામગ્રી આપી શકે તેમ છે. અને વૈરાગ્યભક્તિગાનમાં જ રચ્યુંપગ્યું રહ્યું છે. આ છાપ પ્રકારવિધ્ય જૈનેતર સાહિત્ય પૂરતી સાચી જ છે. એમાં એતિહાસિક પ્રસંગને અનુલક્ષીને રચાયેલી “રણમલ છંદ” ને “કાન્હડદે. મધ્યકાલીન જન સાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું પ્રબંધ' જેવી કૃતિઓ જાણે અપવાદરૂપે જ મળે છે અને જે વૈવિધ્ય નજરે પડે છે તે અસાધારણ છે. જન સાહિત્યમાં નરસિંહ મહેતા વિષયક કે અન્ય ચરિત્રાત્મક કૃતિઓ પણ વપરાયેલાં પ્રકારવાચક નામની યાદી કરીએ તો ૭૫ જેટલાં ગણીગાંઠી છે. થવા જાય છે. નામની આ સૃષ્ટિ મૂંઝવનારી પણ છે, કેમકે - જૈન સાહિત્ય આ દષ્ટિએ એકદમ જ તરી આવે છે. એમાં અનેક પ્રકારની કૃતિઓ માટે એક નામ જાયેલું એમાં વિમલમંત્રી, વસ્તુપાલ-તેજપાલ, કુમાર પાલ આદિ જોવા મળે છે તેમ એક જ પ્રકારની કૃતિઓ જુદાં જુદાં ઈતિહાસપ્રસિદ્ધ પુરુષે, હીરવિજયસૂરે આદિ મુનિવરો અને નામથી પણ ઓળખાવાયેલી દેખાય છે. જેમકે “પાસ” વખતચંદ શેઠ આદિ શ્રેષ્ઠીઓનું વિગતે ચરિત્રવર્ણન કરતા સામાન્ય રીતે લાંબી કથાત્મક કૃતિ માટે વપરાતી સંજ્ઞા ઢગલાબંધ રાસ છે. અનેક મુનિએના નિર્વાણ પ્રસંગે એમનું છે પણ થોડાક ઉપદેશામક કે વર્ણનાત્મક રાસ પણ મળે ચરિત્રનિરૂપણ કરતા રાસ લખાયેલા મળે છે. આવા અતિહા. છે અને નાની પ્રસંગા મક કૃતિ પણ “રાસ” તરીકે ઓળસિક કે ચરિત્રાત્મક રાસની સંખ્યા ૧૦૦ જેટલી થવા જાય. ખાવાયેલી છે. બીજી બાજુથી કથા-મક કૃતિએ ‘રાસ” આ ઉપરાંત, શ્રેષ્ઠીઓએ કાઢેલી સંઘયાત્રાઓને, જિનમંદિરોના ઉપરાંત “ચાપાઈ’ ‘ ચરિત છે ચરેવ', ‘ પ્રબંધ’, ‘ કથા” પ્રતિષ્ઠામહાસને તેમ જ ચત્યપરિપાટીઓને વર્ણવતી પણ એ નામથી ઓળખાવાયેલી છે અને ‘સઝાય”, “છંદ” ધણી કૃતિઓ મળે છે. આ કૃતિઓમાં વિપુલ રાજકીય ‘સલેકે’, ‘વિવાહુલુ’ એ નામથી રચાયેલી કૃતિઓમાં સામાજિક, કૌટુંબિક, ભૌગોલિક વગેરે પ્રકારની વિપુલ પણ ચરિત્રકથા પ્રાપ્ત થતી હોય છે. દસ્તાવેજી માહિતી નાંધાયેલી છે. જેમકે, શાંતિદાસ અને વસ્તુતઃ આ પ્રકારના સાહિત્ય કૃતિનાં વિષયવસ્તુ, વખતચંદ શેઠને રાસ એક લાંબી કુલકથા આપે છે, ‘હીરવિજય- પ્રજન. રચનારીતિ, છ'દબંધ, કડી ખ્યા વગેરે અનેક સૂરિજાસ” હીરવિજયસૂરિના જન્મસ્થળ પાલનપુરના ઇતિહાસ કારણોથી અસ્તિત્વમાં આવ્યાં છે ને પોતાના મૂળ સુકેતાની રજૂ કરવા ઉપરાંત અકબર સાથેનો એમને પ્રસંગ આલેખે છે મર્યાદા એમાં મર્યાદા એમણે ઘણી વાર છોડી પણ દીધી છે. આથી જ અને “ સમરારાસ’ લાંબી તીર્થયાત્રાનાં અનેક સ્થળો વિશેની વધારો થાણે થી વિથ મી શત દે માહિતીથી ભરેલું છે. આ પ્રકારના જેનરાસાઓમાં તત્કાલીન વિવાહલ એટલે વિવાહ પ્રસંગના વર્ણનનું કાવ્ય, એમાં રાજવીએ ને શ્રેષ્ઠી ઉ૯લખાતા હોય છે, વસ્ત્રાભૂષણ, ન મનિના સંયમસંદરી સાથેના વિવાહનું - દીક્ષા પ્રસંગનું અલંકાર ને સામાજિક રૂઢિારવાનાં ચિત્રણે થતાં હોય વર્ણન થાય પણ એ નિમિત્તે સમગ્ર ચરિત્રનું આલેખન છે ને એતિહાસિક- સામાજિક દૃષ્ટિએ મહત્ત્વની બીજી પણ થયેલું પણ જોવા મળે છે, “ રાસ’ મૂળભૂત રીતે સમૂહનૃત્ય સાથે ગવાતી કૃતિ. એમાં કોઈ પણ વિષય આવી શકે. પણ જૈન મુનિઓ વિષે તથા તીર્થ કે તીર્થદેવ વિસ્ત વન- પછીથી એ સંજ્ઞા બહુધા લાંબી કથાત્મક કૃતિ માટે વપરાવા ગીત આદિ પ્રકારની અનેક લઘુ રચનાઓ થયેલી છે તેમાં લાગી. “સઝાય” એટલે સ્વાધ્યાય. ધર્મ-અધ્યાત્મ-ચિંતન રજૂ કરવા ઉપરાંત અકબર સાચી પાલનપુરનો ઇતિહાસ રજા નારીતિ, છાબધ કમિ ની બીજી પણ ઘણી થાય પણ એ નિમિતે સમાન દીક્ષા નાનીમોટી વિગતો પહેલા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy