SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ઉપલબ્ધ જૈન રાસેાકૃતિને આધારે આ સાહિત્ય પ્રકારનાં કેટલાંક લક્ષણેા નીચે પ્રમાણે તારવી શકાય : (૧) સામાન્યતઃ રાસાના આરંભ તીર્થંકર-વંદના અને શારદાની સ્તુતિથી થાય છે. (૨) અતભાગમાં કવિ-પરિચય, ગ્રંથરચનાના સમય અને તિ ઇત્યાદિના ઉલ્લેખ ૨૩ છે. (૩) સામાન્યતઃ જીદ્દા જુદા રાસાએમાં કડવક, વિષ્ણુ, ભાસ, વસ્તુ ઇત્યાદિ નામે વિભાજન કે ખંડરચના જોવા મળે છે, તે કેટલાકમાં આવુ. કોઈ વિભાજન જોવા મળતું નથી. (૪) રાસા ગેય પ્રકાર હોવાથી ગાઈ શકાય તેવા ઢાળામાં એની રચના થતી. લઘુ રાસકૃતિએ ઢાળેામાં રચાઈ છે અને ઢાળના આરંભે રાગ-રાગણીઓના નામના નિર્દેશ થયા હોય છે. (૫) રાસા મુખ્ય તા દોહા, રાલા, ધત્તા, ચાપાઈ, કવિત્ત, સારડા ઇત્યાદિ માત્રામેળ છંદોમાં રચાયા છે. (૬) ઘણાખરા રાસેા વર્ણન પ્રધાન છે. એમાં ખાસ કરીને પ્રકૃતિ, નગર, સ્ત્રી-પુરુષો ઇત્યાદિનાં પ્રલંબ વર્ણન છે. (૭) ઐતિહાસિક રાસાઓમાં ક્રમશઃ ચરિતનાયકનાં માતાપિતા, શૈશવ, તીર્થયાત્રા, ગુરુ પાસે દીક્ષા, શાસ્રાભ્યાસ, આચાય પદની પ્રાપ્તિ, શાસન-પ્રભાવ, નિર્વાણુ વગેરેનુ વર્ણન હાય છે. એમાં રિતનાયકના જીવનને નવા વળાંક આપ નાર ઘટનાની પ્રધાનતા પણુ હાય છે. (૮) રાસાનું મુખ્ય પ્રત્યેાજન છે જૈન ધર્મના ઉપદેશ, તેથી એમાં જૈન ધર્મના અને દર્શનના સિદ્ધાન્તાની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન મુખ્યત્વે થયુ છે. (૯) રાસાઆમાં મુખ્યત્વે શાન્ત, શંગાર અને રાસેા-સાહિત્યમાં સર્વપ્રથમ ઉપલબ્ધ પ્રાચીનતમ કૃતિ અપભ્રંશ ભાષામાં રચાયેલ ‘ઉપદેશરસાયનરાસ ’( ઈ. ૧૧૩૪ ) છે. એના કર્તા જિનદત્તસૂરિ છે. કૃતિનુ મુખ્ય પ્રયેાજન છે ધર્મોપદેશ. એની કુલ છંદસખ્યા ૩૨ ની છે. આમાં મુખ્યત્વે સદાચારના ઉપદેશ છે. પ્રથારભે ગુરુમહિમા - વન છે. ધાર્મિક તેમજ ભોગેલિક પારતિઐાના ઉલ્લેખા રાસાઆમાંથી મળી આવે છે. વળી એમાંથી ભાષાવિકાસના મિક પરિચય પણ પ્રાપ્ત થાય છે. (૧૧) રાસે। પ્રકારની રચનાએના મુખ્ય પાંચ વ પાડી શકાયઃ ધાર્મિ કકથા મક, ચરિતકથાત્મક ( પૌરાણિક અને ઐતિહાસિક), તીર્થાત્મક, ઉપદેશાત્મક અને પ્રકીર્ણ. ‘ભરતેશ્વર બાહુબલિરાસ' જેવી કૃતિઓ ધાર્મિક કથાત્મક વર્ગમાં આવી શકે. નેમિનાથ, ઋષભદેવ, કરુણ રસની અભિવ્યક્તિ થઈ છે. (૧૦) તત્કાલીન ઐતિહાસિક-તત્પશ્ચાત્ કુપથગામી- સુપથગામી વ્યક્તિ, સંઘનાં લક્ષા, સાધુ - સાધ્વીઓના સત્કાર, અશોચનિવારણનું મહત્ત્વ, ગૃહ તેમજ પરિવારના નિર્વાહની યાગ્ય પદ્ધાંત ઇત્યાદિનુ નિરૂપણ છે. અતે રાસના રસપાનનું મહત્ત્વ બતાવ્યું છે. ઉત્તરવતી રાસેાસાહિત્ય પ્રસ્તુત રાસાથી મહદશે પ્રભાવિત છે. એમાંય ખાસ કરીને ઉપદેશાત્મક રાસેાસહત્યને સૂત્રપાત કરવામાં આ રાસ મહત્ત્વપૂર્ણ બની રહે છે. ’ સ્થૂલિ દ્ર, જંબુસ્વામી, ગૌતમસ્વામી જેવા પ્રાચીન ધર્મ પુરુષને કેન્દ્રમાં રાખી લખાયેલા ‘નેમિરાસ’, ‘જંબુસ્વામી રાસ વગેરે પૌરાણિક ચરિતકથા મક વર્ગમાં આવે; તે વસ્તુપાલ તેજપાલ, સમરસ હ કે જગતૂ જેવી વ્યક્તિવિશેષના ચિરતને કેન્દ્રમાં રાખી રચાયેલ ‘સમરારાપુ', ‘ પેથડરાસ ’, ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ’વગેરે અતિહાસિક ચરિતકથા મક વમાં આવી શકે. ગિરનાર, શત્રુજય ઇયાત્તુિ જૈન-તીર્થોનું * ka'sa's are pecular form of compos ition affected by Jain Sadhus, with the object, of instructing people in religion and morals'— Milestones in Gujarati K. Hz. haveri, Jain Education International જૈનરનચિ'તામણિ 3 માહાત્મ્ય વર્ણવતા ‘રેવગિરિ રાસુ’, ‘કલીરાસ ’ વગેરે તીર્થાત્મક કહી શકાય, જ્યારે ‘બુદ્ધિરાસ’, ‘ જીવયારાસ વગેરેને ઉપદેશાત્મક કહી શકાય. સ્તુત્યાત્મક, પૂજાત્મક, તાત્ત્વિક ઇત્યાદિ પ્રકારની રચનાઓને પ્રકી વર્ગમાં મૂકી શકાય. Literture જૈન રાસેા-પર પર! જૈન રાસે। સાહિની સુટ્ટી પર પરાપ્રાપ્ત થાય છે. છેક અગિયારમી - બારમી સદીથી આરમીને આજ સુધી રાસેા' લખાતાં રહ્યા છે. એમની સ’ખ્યા સેંકડાની છે. જૈન રાસેા સાહિત્યની આર’ભક બે કૃતિએ ‘મુકુટસપ્તમી’ અને ‘માણિકપ્રસ્તારિકા' ના નિર્દેશ અભયદેવસૂરિએ ‘નવતત્ત્વ પ્રકરણ-ભાષ્ય ’ ( વિ. સ’. ૧૧૨૮ ) માં કર્યાં છે. આ ઉલ્લેખ દશમી સદીની કૃતિ ‘જંબુસ્વામીચરિત’માં થયેા છે. દશમી કે અગિયારમી સદી પૂર્વેની આ ત્રજ્ઞેય રાસકૃતિએ ઉપરાંત પ્રાચીન રાસેામાં અબિકાદેવી' નામના રાસના આજે પ્રાપ્ય નથી. ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષામાં રચાયેલ ભરતેશ્વર બાહુબલ-ધાર - રાસ'ના કર્તા છે વજ્રસેન સૂરિ ( સમય. અને બાહુમલિ વચ્ચેના ધાર યુદ્ધની કથા છે. આ પુત્ર ૧૧૬૯). એમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્ર ભરત ધરાવતા ઋષભદેવે પેાતાની ગાદી જ્યેષ્ઠ પુત્ર ભરતને સોંપીને તપસ્વી જીવન સ્વીકાર્યું. ચક્રવતી બનવાની કામતાથી ભરત દિગ્વિજય કર્યો. નવ્વાણુ ભાઈ આએ ભરતની સત્તા સ્વીકારી, પરંતુ બાહુબલએ એને સ્વીકાર ન કર્યા ને અ`તે ભરતબાહુબલિના યુદ્ધમાં ભરતને હણવા તત્પર બાહુબલિનું તક્ષણ હૃદય-પરિવર્તન થયું અને કેશલુંચન કરી પ્રવ્રજ્યા લીધી. કૃતિની કુલ ૪૮ કડીઓમાં મુખ્યત્વે ચાપાર્ક, દોહરા અને સારડા જેવા ગેય દેશી છંદોના પ્રયાગ થયો છે. બાહુબલિ by તરફ પ્રસ્થાન કરતાં ભરતના સૈન્ય-વનના એક અશ દર્શનીય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy